________________
અગ્નિ, વછનાગ, અફીણ, વગેરે ઝેર, તીર, તરવાર વગેરે શરુ પર્વતની ગુફા વગેર ઠેકાણાં અને ભૂત વગેરે વ્યંતર દેવે એ વગેરે ભયંકર વસ્તુનાં નામ સાંભળવાથી, તેમનાં સ્વરૂપનું અવલોકન કરવાથી, તથા કેટલીક વાર તે પિતાના સુખને નાશ કરનારી ભયંકર વસ્તુઓ યાદ આવવાથી કે આવી મળવાથી મનમાં સંકલ્પ વિકલ્પ અને ગભરાટ થાય છે, તે ભયંકર વસ્તુઓના વિયેગની ઈચ્છા કરે છે અને કહે છે કે આ મારે જીવ લેવાને કેમ મારી પછવાડે મંડયા છે, અને મને શા માટે સતાવે છે. હે ભગવાન! આ બધાને તરતજ નાશ થાય તે બહુ સારું. એવું ચિંતવન કરે તેને તત્વજ્ઞ પુરૂષોએ આર્તધ્યાનને પ્રથમ ભેદ કહેલ છે.
દ્વિતીય પત્ર–“સોગ. ૨. “ઈષ્ટ સંગ નામે આધ્યાન” તે.
(વસંતતિલકા છંદ) राज्योपभोगशयनासनवाहनेषु । स्त्रीगंधमाल्यवररत्नविभूषणेषु ।। आत्माभिलाषमतिमात्रमुपैति मोहाद.। ध्यानं तदातमिति तत्प्रवदन्ति तज्ज्ञाः॥
સાગાર ધર્મામૃત. ઈચ્છિત અને પ્રિય શજ સત્તા મળે, ચકૅવર્તિ-બળદેવમાંડલિક અને સામાન્ય રાજ્યની જદ્ધિ મળે, જુગળિયાનાં અખર”