________________
પ
श्लोक-असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् । अभ्यासेन तु कौंतेय, वैराग्येण च गृह्यते ॥ १ ॥
ભગવદ્ ગીતા અ૦૬, શ્લાક ૩૫.
શ્રેણિક--મહારાજ, દુષ્કર તપ કરનાર એ સાધુજી આયુષ્ય પૂર્ણ કરી ક્યાં જશે? ભગ૦—હમણાંજ મરે તે પહેલી નરદે. શ્રેણિકશું પહેલી નરકે ? ભગ૦—નહિ ખીજી નરકે. શ્રેણિક—હું બીજી નરકે ? ભગ—નહિ. ત્રીજી નરકે, શ્રેણિક~હે ત્રીજી નરકે ?
આ પ્રમાણે શ્રેણિકરાજા આશ્ચયમાં આવી પ્રશ્ન કરતા ગયા. અને પ્રભુએ ચેાથી, પાંચમી, છઠ્ઠી ઠેઠ સાતમી નરક સુધી જવાબ દીધેા. શ્રેણિકે ફરી આશ્ચય'માં ભાવી જઇ પ્રશ્ન કર્યાં, મહારાજ, આવા મુનિ સાતમી નરકમાં જાય ? ત્યારે પ્રભુએ ફરમાવ્યું કે નહિ છઠ્ઠીમાં. એમ શ્રેણિક રાજા આશ્ચ આણી પૂછતા ગયા તેમ તેમ પ્રભુએ, પાંચમી, ચેાથી ત્રીજી, બીજી, પહેલી, ભવનપતિ, વ્યંતર, જ્યાતિષી, દેવલાક, ત્રૈવેયક, અને અનુત્તર વિમાન એમ એક પછી એક નામેા જવાબમાં દીધાં એટલે તરતજ આકાયમાં દેવદુભીના શબ્દો સંભળાયા. ત્યારે શ્રેણિક રાજાએ પૂછ્યું, મહારાજ;
.
આ દુંદુભી ક્રમ વાગે છે ? પ્રભુએ ક્માવ્યુ` કે, એ પ્રસનચંદ્ર રાજ ઋષિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એ સાંભળી શ્રેણિકરાજા અતિશય આશ્રય ચક્તિ થઈ પૂછવા લાગ્યા, મહારાજજી, આ ભારે અજાયખી ભરેલી વાત છે કે થોડીવાર પહેલાં આપ તેને સાતમી નરક લગી ઉપજવાનું ક્રૂરમાવતા હતા, અને હમણાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું એનું કારણ શું ? પ્રભુએ ફરમાવ્યુ` કે તમારામાંના એક સુભટે તે મુનિને જોઇને કહ્યું કે “આ સાધુ ધા 'નિય છે, કારણ કે પોતાના નાના બાળકને રાજકારભાર સેાંપી પાતે સાધુ થયેલછે અને અત્યારે તેનાના બાળકને ખીજો રાજા બહુ સતાવે છે. ’’ એ . સાંભળતાંજ રાજઋષિ ક્રોધાતુર થઇ પોતાના પુત્રને સતાવનાર તે ખીજા રાજા ( પરચક્રી ) સાથે મનમાં ને મનમાં સ’ગ્રામ કરવા મડયા. હે શ્રેણિક રાજા, જે વખતે તુ પૂછતા હતા તે વખત તેને માટે સાતમી નરકના હતા, કારણ કે તે વખતે તેણે અનેક સૈન્યના સહાર કરી શત્રુને મારવાને ચક્ર ઉપાડવા સારૂ માથા ઉપર હાથ નાંખ્યા હતા. પણ માથું તારૂ મુ ઢાવાથી એકદમ ચાંકી ઉઠી પેાતાને ભાન આવ્યું કે “ અરે! મેં સાધુ