________________
૧૧૭
લગાવે છે તે તે ગુણાનું ઝેર (વિષ) બનાવે છે અને તેથી અને ભાવમાં દુખને ભક્તા થાય છે. આથી આ ગુણેને વિષ (ઝેર) એ નામ આપ્યું છે.
(૩) કસાય–ધ, માન, માયા, અને લેભ, એ ચાર કષાય મહાપાપનું મૂળ છે. એને તાબે થઈ જીવ આત્મસ્વરૂપ ભૂલી જાય છે. એ કષાયથી આત્મઘાત, દ્રવ્યને નાશ, જશની હાનિ, કુળને સંહાર, અગ્ય કામમાં તત્પરતા વગેરે ઘણા અવગુણે થાય છે, નિર્બળ અને અનાથ અને સ્વપરાક્રમથી તથા બળવાનને દગાથી મારી મહા પાપોથી પિતાના આત્માને મલીન કરી બંને ભવમાં દુઃખને ભક્તા બને છે, એથી એનું નામ કષાય (કર્મ રસનું આવવું) અથવા કસાઈ (ઘાતકી) એવું રાખ્યું છે.
૪–નિકા–આ શબ્દના બે અર્થ થાય છે (૧) નિદા એટલે બીજાનું વાંકું બોલવું. (૨) નિદ્રા એટલે ઊંઘ. તે બેમાંથી પ્રથમ નિંદા વિષે વિવેચન કરીએ. દશવૈકાલિક સૂત્રમાં કહેલ છે કે “દિ ન લીફા' અર્થાત્ કોઈની પાછળ તેની નિંદા કરવી એને માંસ ભક્ષણ બબર ગણેલ છે. જ્ઞાની, શુદ્ધાચારી, પ્રભાવક, ધર્મોન્નતિ કર્તા, તપસ્વી, ક્ષમાશીલ વગેરેના ગુણાનુવાદ, નિંદ્રક માણસ સહન કરી શકતા નથી. તેના ગુણે ઢાંકવાને તે નિંદા કરે છે, ખાટાં તહેમતે ચડાવી છે, અને ગુણ લોકોની ભક્તિ કરનારા ભેળા લોકોને ભાવ કુતર્ક કરીને ઉતારે છે. એવી નીચ નિકા ખરેખર નિંદવા ગ્ય છે. એક
*सवैया-नर्क निगोद भमे निंदाका करणहार,
चंडाल समान जाकी संगत न कामकी; आपकी बडाइ परहाणीमें मगन मूढ, ताकत पराये छिद्र नीत है हरामकी;