________________
વિશ્વાસઘાતી
પણ પાખી આથી
થાય છે,
૧૧૮ નિંદા વિષે સધ-- હે આત્મા, તું હમેશાં બીજાના દોષ દેખવામાં તત્પર રહે છે. સદા કહેતે ફરે છે કે ફલાણે ક્રોધી છે, ફલાણે અભિમાની છે, ફલાણે દગાબાજ છે, ફલાણે લાલચુ, વિશ્વાસઘાતી, ક્રૂર, જુઠે, ચેર, વ્યભિચારી, ઉપરથી ભક્તરાજ, પ્રભુસ્મરણ કરે છે પણ પાખંડી, ધૃત, વ્રત ભાંગનાર, એવા એવા દો જોઈ એને દેષિત ઠરાવે છે. આથી મલીન મન બીજાના દે જોવામાં તલ્લીન રહેતાં વિશેષ મલીન થાય છે, અને બીજાના દેના સંસ્કાર સચેટ પિતા પર લાગુ થાય છે. એવે વખતે મેથી પણ ખરાબ ઉચ્ચાર થઈ જાય છે, જેની અસર આસપાસના અનેક આત્મા પર થાય છે અને દોષ જેનાર પિતે તેવા ગુણવાળે થઈ કુકર્મો કરવા મંડી જાય છે. આમ બીજાના દેશનું અવલોકન કરવાથી બીજાને સુધારે થે તે રહે પણ ખુદ પિતેજ એ દમાંજ ડૂબી જાય છે. અનેકના આત્માઓના અવગુણ જેવાથી પતે દેષિત થાય છે, બીજાઓની સાથે ઝેર વેર વધે છે, અને છેવટે પોતેજ સેને નિંદાપાત્ર થાય છે.
નિંદાખેર માણસ સ્વભાવથીજ ખરાબ હોય છે. જેમ કોઈ મહારાજાએ રત્નજડિત મને હર મહેલ બનાવ્યું. એ મહેલ જેવાને અનેક મનુષ્ય આવ્યાં. બધા વખાણ કરવા લાગ્યા એવામાં એક ભંગીઓ ત્યાં જેવા આવી કહેવા લાગ્યું કે આ મહેલ ઠક છે પણ તેમાં પાયખાનું તે રાખ્યું નથી!! આ રીતે નિંદાખેર મનુષ્યની બુદ્ધિ હમેશાં નીચજ રહે છે. હરકેઈ ચીજના બધા સગુણે છોડી દુર્ગણનેજ જેવા મંડે છે.
वाकी निंदा कान सुण खुशी नहि होणा कधीं, पीछेसे करेगा नर तेरी बद नामकी; तिलोक कहत तेरे दोष है निंदकमांहे, यहांसे मर जाय आगे गति यमधामकी. ॥१॥