________________
૧૩૭
તૃતીય પત્ર—વિપાક વિચય,
આહાહા! આ જગતની કેવી આશ્ચર્યકારક રચના ઢેખાય છે, સર્વાં જીવો એકસરખા છે છતાં કોઈ સુખી તા કાઈ દુઃખી, કોઇ નીચ તા કોઈ ઊંચ, કેાઈ મૂર્ખ તે કોઈ વિદ્વાન, કાઈ દરિદ્રી તા ફ્રાઈ શ્રીમત વગેરે વિચિત્ર રચના નજરે જોવામાં આવે છે. આ કારણુ શું ? જીવ પાતે પોતાનું મૂરું નજ કરે, માટે બુરું કરનાર જીવની સાથે કાઈ બીજો છે. આ ખીજું કાણુ છે? જરા વિશેષ વિચાર, કરીએ તે, જેને અપાય વિચયમાં વિચાર કરતાં એળખ્યા હતા તેજ કર્મરૂપ શત્રુ અંદર રહીને આ બધુ કરે છે. એમ સ્પષ્ટ જણાશે. આ કર્મરૂપ શત્રુ એ પ્રકારના વિપાક ( =અસર ) ઉત્પન્ન કરે છે.
(૧) અશુભ ક્રરૂપ વિપાક—તે કડવા એટલે દુઃખ રૂપ. (૨) શુભ કૅરૂપવિપાક—તે મીઠા એટલે સુખરૂપ શુભ કર્મનાં ફળ ભાગવતાં જીવ મજા માને છે, તેથી અશુભ મધ પડે છે. આ અશુભ મધનાં ફળ દુઃખરૂપે ભગવવાં પડે છે. એ રીતે અશુભ કર્મને ક્ષય થવાથી શુભ કર્મની વૃદ્ધિ થાય છે, એવી પર પરા રાત દીવસના ક્રમની પેઠે અનાદિ કાળથી ચાલી આવે છે.
હવે શુભ અને અશુભ કર્યાં શી રીતે યાય છે તેની રીત શાસ્ત્રના આધારે વિચારવાની જરૂર છે. કયા કર્મથી જીવ સુખ પામે છે, અને કયા કર્મથી જીવ દુઃખ પામે છે. એ વિચાર અહીં કરવામાં આવેછે.
અશુભ અને શુભ કર્રનાં ફળ—
(૧) પ્ર૦—મહેશે અથવા મ્રુતંદ્રિયની હીનતા શાથી થાય ? ઉ——વિકથા સાંભળી ખુશી થાય, સત્યને અસત્ય અને અસત્યને સત્ય ઠરાવે, મહેરા માણસની હાંસી કરે, તેને ખીજવે,
૧.