________________
૧૫
હાલ પાછલા ભાગમાં લટકી રહી છે. માહરાજાની માયારૂપી પટ્ટરાણી ચાર સત્તારૂપી દાસીએમથી પરવરી અધોગના બની રહી છે. કામદેવરૂપી પુત્ર, જ્ઞાનાવરણી વગેરે ૭ માંડલિક મહારાજા, મિથ્યાત્વ પ્રધાન, પ્રમાદ પુરહિત, રાગ દ્વેષ સેનાધિપતિ, ક્રૂરભાવ કોટવાળ, વ્યાક્ષેપ (દુષ્ટભાવ) નગરશેઠ, કુન્ય સન ભડારી, કુ સંગ દાણી,નિંદક પટેલ, કુકવિ રૂપીભાટ, પરિણામ દ્ભુત, ક્રૂ'ભ દુર્દત, પાખ'ડ દ્વારપાળ વગેરે મહાજના બેઠેલા છે, એવી માહરાજાની સભાએ મહાલય'કર રૂપ ધારણ કર્યું છે. અવિધાનગરીમાં ચેારાશી લાખ મજારો, અનેક રૂપગુડ્ડા અને વિચિત્ર પ્રકૃતિવાળી પ્રજાના વાસ છે. જા માન મળતાં ફૂલાઈ જવું, જરા અપમાન થતાં રીસાઈ જવું, જરા લાભ થતાં હુષ્ટ પામવા અને નુકશાનીમાં શેક કરવા ઇત્યાદિ વિચિત્ર સ્વભાવના પ્રજાજના છે. માહરાજાના લશ્કરમાં માનરૂપી ગજાધીશ, ફ્રોધરૂપી અશ્વાધીશ, કપટરૂપી રથાધીશ, લાલરૂપી પાયઃલાધીશ, વગેરે વિકટ અમલદારો છે. એ વખતે ચૈતન્ય પાકાર કરે છે કેઆ તે ભારે જખરા શત્રુ છે; હું એકલા આને શી રીતે પરાજય કરી શકું, કે જેથી ધારેલું કામ સિદ્ધ થાય; આમાં મારૂં કાઇ નથી; હે પ્રભુ, હવે શું કરૂં ?
અંતર મિત્ર ચૈતન્ય રાજાની ઋદ્ધિ,
એ વખતે એક પાસે ઉભેલા વિવેક નામે ચૈતન્યના પરમ મિત્ર અને હાથજોડીને કહ્યું, કેમ ચૈતન્ય મહારાજ, શી ચિ'તા કરીછે ? શત્રુઓને જોરાવર દેખી કાયર શું મને છે ? કાયરતા છેડી છે. આવાં વચનાથી ચૈતન્યે વિવેકને પોતાના હિતેચ્છુ જાણી જવાબ દીધા કે ભાઈ, શક્તિ વિના શૂરાતન શું કામનું વિવેક વાહ ! મહારાજા ખનીને આવા શબ્દે કેમ ઉચારા ! આપની પાસે એકે ખાખતની તાણુ નથી. આપની ઋદ્ધિ તા આ માહરાજાની ઋદ્ધિ કરતાં બધી રીતે વધારે છે,