________________
- (૩૯), લોકનું સવરૂપ જાણું લેાક સંજ્ઞાથી દૂર રહેવું.
(૪૦). પરમાર્થદશી પુરૂષ, મેક્ષ માર્ગ સિવાય બીજી કોઈ પણ જગાએ જરા પણ સુખ માનતા નથી. એવા પુરૂષનેજ શા મળે છે.
(૪૧). કેવળી ભગવાન તે નથી બંધાયેલા કે નથી મૂકાયેલા (આચારાંગ અધ્ય. ૨ સત્ર ૧૬૦)
(૪૨). પરમાર્થ દશીને જરા પણ જોખમ છેજ નહિ.
(૪૩). અજ્ઞાની સદા ઉઘે છે, પરમાથી સદા જાગે છે. : (૪૪) જે શબ્દ, રૂપ, ગંધ, રસ, અને સ્પર્શની સુંદરતા તથા અસુંદરતામાં સમ પરિણામ રાખે છે, તે જ્ઞાન અથવા બ્રહ્મને (નિર્વિકલ્પ સુખને) જાણી શકે છે, તેમજ તેજ લોકા લેકને
. (૪૫) કર્મો તેડવાથી પવિત્ર આત્માનાં દર્શન થાય છે.
(૪૬). જે પિતાની તરફ જુએ છે તે બધી તરફ જુએ છે. : (૪૭). જે કોઈને છેડશે તે માને છેડશે, જે માનને છોડશે તે માયાને છેડશે, જે માયાને છોડશે તે લેભને છોડશે, જે લેભને છેડશે તે રાગને છેડશે, જે રાગને છેડશે તે શ્રેષને પડશે, જે દ્વેષને છેડશે તે સેહને છેડશે, જે મહિને છેડશે તે ગથિી છૂટશે, જે ગર્ભથી છૂટશે તે જન્મથી છૂટશે, જે જન્મથી છૂટશે તે મરણથી છૂટશે, જે મરણથી છૂટશે તે નરકથી છૂટશે, જે નથી છૂટશે તે તિર્યંચથી છૂટશે અને જે તિર્યંચથી છૂટશે તે સર્વ દુખથી છૂટી પરમ સુખી થશે.
(આચારાંગ અધ્ય ૦ ૩, સૂત્ર ૨૧૭), (૪૮). આત્મજ્ઞાન વિના શાસ્ત્રજ્ઞાન નકામું છે.
(૯), ઇંદ્રિયેના સુખે છોડીને આત્મજ્ઞાન મેળવવાને પ્રયત્ન કરતાં એમ ન સમજવું કે ઈદ્રિઓનાં સુખ છેડવાથી દુઃખી થવારેકારણ કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતાં અમૃતમય થઈ જવાય