________________
૨૧૪
૩. ચારિત્ર–સંયમરૂપી ટકણખાર–જેમ ટકણખાર માટી મેલ સર્વને તેડી ફેડી અલગ કરી નાંખે છે તેમ કર્મરૂપી મેલને સંયમજ અલગ કરી નાંખે છે.
૪ તારૂપી અગ્નિ-કર્મરૂપી મેલને બાળવા માટે તારૂપી અગ્નિ સમર્થ છે.
એ ચારે પદાર્થોને જેગ મળે, વળી ઉદારિક શરીરરૂપી દ્રવ્ય, આર્ય ભૂમિરૂપી ક્ષેત્ર, ચેથા આરે વગેરે કાળ, અને ભવ્ય આત્મારૂપી ભાવ એ ચાર અનુકુળતાને સંગ ભળે તે યથાવિધિ સાધન થતાં અનાદિને કર્મરૂપી મેલ છે તેને દૂર કરી ચેતન પિતાના મૂળ સ્વરૂપને પામે છે.
દૂધમાં થી તે છે જ, પણ ખટાશ, રવાઈ, વાસણ, ફેરવનાર એ બધાને સંજોગ મળે તે છાશરૂપી મેલ દૂર થઈ, ઘી પિતાના રૂપમાં નીકળે છે, એ પ્રમાણે ફૂલ અને અત્તર, હું અને ચમક વગેરે અનેક દ્રષ્ટાંતની પેઠે જીવ અને કર્મને સંબંધ અનાદિને છે તેમજ તે સંબંધ છેડાવી શુદ્ધ સ્વરૂપનું ભાન કરાવવાને, સેના વગેરેના ઉપાસેની પેઠે જીવને માટે જ્ઞાન, દર્શન વગેરે ચાર અકસીર ઉપાયે સમજવા.
વિશેષ દ્રષ્ટાંત–(૧) માટે વિદ્વાન હય, વળી હમેશાં સ્નાન વગેરે કર્મ કરી પવિત્ર રહેતો હોય પણ જે દારૂના નિશામાં ગરક થાય તે મળમૂત્રથી ભરેલા ઉકરડા પર આળોટવામાં એમ માનેકે હું મખમલની ગાદીમાં આળોટુંછું, ગટરેની હવાને ફૂલવા*दुहा-मुशी पावक सोहागी, फूंकया तणो उपाय;
रामचरण चारो मिल्यां, मेल कनकका जाय. ॥१॥ અર્થ–મુસ, અગ્નિ, ટંકણખાર અને ઝુકવાના ઉપાયરૂપી સેની એ ચાર તે રામચરણમાં લાગે તે આત્મારૂપી સેનાને કર્મરૂપી મેલ જ રહે.