________________
*
માં
,
છે એવા છે. એ સિવાય અનેંદ્રિય (ઈદ્ધિ વગરના) જીવ કેવળી ભગવાનને કહે છે.
૩. કેય માગણું–શરીરને કાયા કહે છે, જીવવાની કાય છ છે. (૧) પૃથ્વીકાય તે માટી. (૨) અપકાય તે પાણું. (૩) તેઉકાય તે અગ્નિ. (૪) વાઉકાય તે હવા. (૫) વનસ્પતિકાય તે લીલેરી એ પાંચ કાયા એકેદ્રિયની છે. (૬) ત્રસકાય તે હાલતા ચાલતા બેઈદ્રિયથી માંડીને પચંદ્રિય લગીના છે.
૪. જેગ માર્ગણા-બીજાની સાથે સંબંધ કરે તે જોગ કહેવાય છે. તે જગ ત્રણ છે. (૧) મન જેમ તે અંતઃકરણના વિચાર (૨) વચનગ તે શબ્દરચાર. (૩) કાયજોગ તે પ્રત્યક્ષ શરીરને જેગ.
પ. વેદ માગણ–વિકારને ઉદય થાય તે વેદ કહેવાય છે, તે વેદ ત્રણ છે. (૧) સ્ત્રી વેદ. (૨) પુરૂષ વેદ. (૩) નપુંસક વેદ,
૬, કસાય માણુ–સંસારને કસ આવીને આત્માના પ્રદેશમાં જામે તે. એ કષાય ચાર છે. (૧) ધ એટલે ગુ . (ર) માન એટલે અભિમાન. (૩) માયા એટલે કપટ. (૪) લાભ એટલે તૃષ્ણા.
૭. જ્ઞાન માર્ગણું–જેનાથી પદાર્થ જાણવામાં આવે તેને જ્ઞાન કહે છે તેની પાંચ જાત છે. (૧) મતિજ્ઞાન તે બુદ્ધિ (૨) શ્રુતજ્ઞાન તે શાસ્ત્રજ્ઞાન. (૩) અવધિજ્ઞાન તે રૂપી સર્વ પદાર્થ જાણે. (૪) મનપર્યવજ્ઞાન તે મનની વાત જાણે (૫) કેવળજ્ઞાન તે સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ જાણે આ પાંચ જ્ઞાન સમ્યફષ્ટિને
S
;
કેવળજ્ઞાનીએ અનંત કાળના શબ્દાદિ વિષયને પહેલેથી જાણી લીધા છે તેથી તેઓને કર્ણ વગેરે ઈદ્ધિને આકાર છે પણ તેના વિષ નું તેને કઇ પણ પ્રયોજન નથી.