________________
'વર -
-
--
श्री जिनवरेंद्राय नम:
ધ્યાન ક૯પત.
મંગલાચરણ.
गाथा-अणुत्तरं धम्ममुईरइत्ता, अणुत्तरं झाणवरं झियाई ॥
सुसुक्कसुकं अपगंडसुकं, संखिंदु एगंतवदातसुकं ॥१॥ अणुतरगं परमं महेसी, असेस कम्मं स विसोहइत्ता॥ सिद्धिंगते साइमणंत पत्ते, णाणेण सीलेण य दंसणेण ॥२॥
સૂયાં ૦ . ગાથા ૧૬-૧૭. . શ્રમણ ભગવંત શ્રી મહાવીર–વધમાન સ્વામીએ, ઉત્તમ ધર્મને પ્રગટનારું, સર્વોત્તમ, અતિ ઉજવલ અને દેષ રહિત એવું શુકલ ધ્યાન ધ્યાયું હતું. એ શુકલધ્યાન બધા ધ્યાનમાં શ્રેષ્ઠ છે, અર્જુન નામે સુવર્ણથી, પાણીનાં થિી , શંખની કાંતિથી અને ચંદ્રમાનાં કિરણેથી પણ વિશેષ ઉજ્વલ છે. આ દયાનના પ્રતાપે એ મહoષીશ્વર સમસ્ત કર્મોને ક્ષય કરી કર્મમેલથી રહિત થયા, અને એથી જ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને