________________
‘સ્વાદ્ નાસ્તિ અવકતવ્ય‘· કહે છે.(૭) ફકત અસ્તિ કહે ત નાસ્તિના અભાવ અને નાસ્તિ કહે તા અસ્તિ અભાવ થાય અને પદાર્થીમાં તે એકજ સમયે અસ્તિ અને નાસ્તિ અને પ્રકાર છે પણ તે અંતે કહી શકાય નહિ, કારણ કે વ્યાખ્યા તેા ક્રમ પ્રમાણે કહેવાય. આથી પદાર્થને માટે ‘સ્યાદ્ અસ્તિ નાસ્તિ અવકતવ્ય કહે છે. આ અસ્તિ નાસ્તિને આધારે સ્યાદ્વાદ મતથી આત્માનું સ્વરૂપ અતાવવામાં આવ્યુ.
એ પ્રમાણે નિત્ય, અનિત્ય, સત્ય, અસત્ય, વગેરે અનેક રીતથી, આત્મસ્વરૂપના વિચારમાં જે નિમગ્ન થાય તેણે પુગળના પડથી આત્મા જુદો છે એમ નિરાકરણ કરવું અને નિશ્ચયથી આત્મસ્વરૂપી બનવું.
પિંડસ્થ બ્યાનમાં આવી જાતના ચિત્વન કરવાના હેતુ એ છે કે આપણું મન બધી વસ્તુઓમાં રાત દિન રમણ કર્યા કરે છે તેમાંથી તેને ખેચી સત્ ચિત્ રૂપ જે આત્મા છે તેમાંજ લગાવવું. આત્મામાં મનની એકાગ્રતા થવાથી પરપુગળને તે ગ્રહણ કરતુ નથી અને તેથી નવીન કના અંધ પડતા નથી એ માટા લાલ ચાય છે. આખરે જૂનાં કર્મથી ક્ષણે ક્ષણે અલગ થઇ આત્માની જ્યાતિ પૂર્ણ પ્રકાશમાન થાય છે અને તે વખતે સર્વ કાર્યની સિદ્ધિ થાય છે.
હુવે પિ'ડસ્થ ધ્યાનના સંક્ષેપમાં વિચાર એ છે કે, જ્ઞાનાદિ અનંતપર્યાયને પિંડ તે હું પેાતે એક આત્માજ છું, અને વ રસ, રૂપ વગેરે અનંત પર્યાયના પડે તે કમ તથા તેનાથી ઉત્પન્ન થયેલ શરીર એ બંને પ ́ડના સ્વભાવ ભિન્ન ભિન્નજ છે અને તેથી તે મને સાવ જૂદીજ ચીને છે. આવા નિશ્ચય થાય તેનું નામજ ‘ પિઢસ્થ ધ્યાન, ’ આ ધ્યાન ધરવાથી ભેદ વિજ્ઞાની થવાય છે. એવું લેવિજ્ઞાન પ્રાપ્ત થતાં આપણે આત્મસ્વભાવમાં અત્યંત સ્થિર સ્વભાવી, સ્રાંત, દાંત આદિ ગુણામાં સ્વાભાવિક રીતે જાગૃત
+