________________
૩૭
એ પ્રમાણે કેટલાક સાધુએ પણ ચાર જેવા કપટી ડાય છે. તેમનું શરીર દુખળ દેખી કાઈ પૂછે કે મહારાજ, આપ તપસ્વી છે ? તે વખતે તપસ્વી નથી છતાં કહે કે હા ભાઇ, સાધુ તે સદા તપસ્વીજ હાય છે. આવા સાધુને તપના ચાર કહે છે. શુદ્ધ આચાર નથી છતાં મલીન વસ્ત્ર વગેરે ધારણ કરી આચારવંત કહેવરાવે, ધેાળા વાળ થાય તેથી સ્થવીર (વૃદ્ધ) કહેવરાવે, રૂપાળા હોય તેથી રાજઋદ્ધિના ત્યાગી ગણાય, ક્રૂર વિચારવાળા છતાં ડાળથી વૈરાગીમાં ખપે, વગેરે ધર્મ રૂપી ઠગાઈ કરી આનદ માને તેને પશુ તસ્કરાનુધી રાદ્રયાન કહે છે.
કોઇનાં મકાન, બગીચા, ધર્મશાળા, વસ્ત્ર, ભૂષણુ, વાસણુ, ભાજન, પાણી, અન્ન, ફળ, ફૂલ, ખડ, પત્થર જેવા નિર્માલ્ય પદાર્થ પણ તેના ધણીની આજ્ઞા વિના જોઈ, સ્પર્શી, ભેાગવી આનંદ માને તેને પશુ ચૈાર્યાનુબધી રદ્રયાન કહે છે.
જે જે બીજાના પદાર્થŕ સાંભળવામાં, દેખવામાં અને જાણુવામાં આવે, તેને ગ્રહણ કરવાની, પોતાને તાબે કરવાની, કે ભાગવવાની અભિલાષા થાય તે પણ ત્રીજા તસ્કરાનુબધી રાષ્ટ્ર ધ્યાનમાં ગણાય છે.
"ચાર ચારી કરીને વસ્તુ લાવ્યેા, તે ચીજને સસ્તા ભાવમાં લઇને આનંદ માને, ચારને મદદ દે, ખાનપાન વસ્ત્ર વગેરેથી ચારને શાંતિ ઉપજાવી તેની પાસે ચારી કરાવે અને ચારીના માલ પાતે
;
* तवतेणे वयतेणे, रुवतेणे अ जे नरे आयारभावतेणेअ, कुव्वइ देव किव्विसं ॥१॥
અર્થ—તપ, વ્રત, રૂપ, આચાર અને ભાવના ચાર એવા જીવા મરીને ફિલ્મથી દેવ ( દેવતાઓમાં ચંડાળ જેવા દેવ) થાય છે, દશવૈકાલિક સૂત્ર ૫, ઉદ્દેશ ૩, ગાયા ૪૬.