________________
૧૯૦
શ્રી આદિનું, મનેભ્ય સસ્થાન મળેલું છે, તથા શયન, આસન, રહેઠાણુ, વસ, સુષણ, વાહન ઇત્યાદિ ઇચ્છિત ઋદ્ધિ પ્રાપ્ત થઈ છે, તેજોઈતે શામાટે તેના ક્દમાં ફસાય છે? શું મરણ પામીને તેમાંજ તારે ઉત્પન્ન થવું છે? કહેવાય છે કે · આશા ત્યાં વાસા જેવી ઇચ્છા તેવા વાસ મળે તે પ્રમાણે જાણી સારા સંસ્થાનના પંઢાર્થાંમાંથી મમત્વના ત્યાગ કરવા, અને કેઈ વખત અશુભેાદયથી અશે।ભાનિક સંસ્થાનમય પેાતાનું શરીર અથવા સ્ત્રી આફ્રિક કુટુંબ સચેત્ર મળી ગયા, અથવા તા અયેાગ્ય શયનાસનને જોગ મળી ગયા તા ખેન્દ્રિત ન થતા, કારણ કે સંસ્થાન તે ફક્ત એક વ્યાવહારિક રૂપ છે. તેથી આંતરિક કાંઈ કાર્યની સિદ્ધિ થતી નથી. જેનાથી કાર્યની સિદ્ધિ થાય નહિ, તેમાં રૂ” તુષ્ટ થવું એને અજ્ઞાનતા કહેવામાં આવે છે. વળી વિશેષ વિચાર કરકે હું જીવ! જ્ઞાની થઈને નકામા કાર્ટીમાં રાગ દ્વેષ કરી કર્મ બધન કરે છે, તે તારા જ્ઞાનથી તને શું ફાયદો થયા ? ' ઇત્યાદિ વિચારી સારા યા ખરાબ સંસ્થાનવાળા પદાર્થાંમાંથી રાગ દ્વેષ આછા કર અને સદા એકજ આકારમાં રહેનાર જે નિજામ ગુણ તથા પરમાત્મ સ્વરૂપ છે તેમાં પેાતાને પરિણમાવ.
.
6
આ ધર્મ ધ્યાનના ચાર પાયાનું સંક્ષેપમાં રૂપ કહ્યું, ધ ધ્યાની જીવ એ વિષે યથા બુદ્ધિવિચાર કરી ધર્મ ધ્યાનમાં પેાતાના આત્માને સ્થિર કરે છે.
દ્વિતીય પ્રતિશાખા--- ધમધ્યાનાનાં લક્ષણ.
धम्मस्सणं झ्झाणस्स चत्तारि लख्खणा पण्णत्ता तं जहा,
તા
બાળાર, નિલપર, કફ મુન્નરૂ, I
—વવાઇ સત્ર.