________________
ઉ૦-નદી, તળાવ, કુવાનાં પાણી સંસાવાથી, અને પાણીમાંના જળચર જીવે મારવાથી, (૧૩૪) પ્રહ--રાત અધે ( રતાંધળ) શાથી થાય?
ઉ૦-સવારમાં, બપોરે અને સાંજે ભેજન કરવાથી (૧૩૫) પ્રહ–સંધીવા શાથી થાય?
ઉ–ઘોડા, ઉંટ, બળદ, બકરાં અને ગાડાં ભાડે દેવાથી” (૧૩૬) પ્ર–ભગ દર રેગ શાથી થાય ?
ઉ–ઈડાને રસ પીવાથી. (૧૩૫) પ્ર—ઘુવડ શાથી થાય ?
ઉ૦–રાત્રી ભોજન કરવાથી, તથા જોયા વગર વસ્તુ ખાવાથી. (૧૩૮) પ્રહ-સિંહ, સર્પ, વગેરે શાથી થાય?
ઉ૦–ધમાં કંકાસ થતાં દુઃખી થઈ આત્મહત્યા કરવાથી. (૧૩૯) પ્ર–ગધેડાં અને કુતરાં શાથી થાય?
ઉ૦-અભિમાનને તાબે થઈ કુકર્મ કરી મરવાથી, (૧૪૦) પ્ર-બિલાડી શાથી થાય?
ઉઠ–દો કરવાથી. (૧૪૧) પ્રવ–નળીઆ અને સર્ષ શાથી થાય?
ઉ૦–લેભ કરવાથી. (૧૪૨) પ્ર–વાળા (વાળાને રેગ) શાથી નીકળે?
ઉ૦-વગર ગળે પાણી પીએ અને દાણા વગેરેની છવાત ( જીવ જતુ) નું જતન ન કરે તે. (૧૪૩) પ્ર–મનુષ્ય શાથી થાય છે?
ઉ–ક્ષમા, દયા અને નમ્રતાથી. (૧૪) પ્રર--શ્રી મરીને પુરૂષ શાથી થાય છે?
- ઉ–સત્ય, શિયળ, સંતોષ અને વિનય વગેરે ગુણે ધારણ કરવાથી