________________
૧૬૧ (૧૪૫) પ્રય--દેવતા કોણું થાય?
ઉ૦–-સાધુ, શ્રાવક, તાપસ, અને અકામ(મન વિના) નિર્જરા કરનાર, (૧૪) પ્રહ-લક્ષમી સ્થિર શાથી રહે?
ઉ–- સાધુ મુનિરાજને દાન દઈને પશ્ચાત્તાપ ન કરે તે. (૧૪૭) પ્ર -- કોણે શાથી થાય છે?
ઉ ––બીજ, ફળ, ફૂલ છેદે અને હાર, ગજરા વગેરે બનાવે તે.
(૧૪૮) પ્ર–ગળત કોઢવાળ શાથી થાય? - ઉ૦ –સોના, રૂપા, ત્રાંબા અને લેઢા વગેરેની ખાણ ખેડાવવાથી. (૧૪૯) પ્રહ–જશનાં કામ કરતાં અપજશ શાથી મળે?
ઉ૦-સચેત એસડ કરવાથી અને બીજાના કરેલા ઉપકાર ન માનવાથી. (૧૫) પ્રવે--આંખમાં આંજણ શાથી થાય?
ઉ૦–-મીઠાની ખાણે છે દવાથી, (૧૫૧) પ્રબુધવાળે શાથી થાય?
ઉ–સમ્યકત્વ દ્રષ્ટિ છતાં મિથ્યાત્વીનાં અને અનાનાં. કામ કરે. (૧૫૩) પ્ર–-ફંડ મુંડ શરીર શાથી થાય?
ઉ– ન્યાયાધીશ થઈને સખ દંડ દેવાથી (૧૫૩) પ્ર–કંઠમાળને રેગ શાથી થાય?
ઉ૦–માછલાંને આહાર કરવાથી. (૧૫૪) પ્ર–નિરેગી દેખાય છતાં રેગી શાથી હોય ?
ઉ–લાંચ લઈ જૂઠે ન્યાય કરવાથી. (૧૫૫) પ્ર.--સંયોગ મળવા છતાં વિજેગ શાથી થાય?
ઉ– કૃતજ્ઞતા, મિત્રહ અને વિશ્વાસઘાત કરવાથી. ૨૧