________________
મ
(૧૫૬) પ્ર૦-ખીકણુ સ્વભાવ શાથી થાય?
♦
તેથી.
ઉ કોટવાળ થઇ સમ્ર દડ કરે અને બીજાને ડરાવે
–
(૧૫૭) પ્ર—ખરજના રાગ શાથી થાય ?
ઉ-~, લીખ, માંકડ, મચ્છર અને ઉધે વગેરે તે ઇંદ્રિય જીવ મારવાથી.
(૧૫૮) પ્ર॰--ા ઝાઝી શાથી પડે?
ઉ--માછલાંના આહાર કરવાથી અને જીએને અગ્નિ વગેરેમાં નાંખી મારે તા. - (૧૫૯) ૨૦--તપશ્ચર્યાં શા માટે ન થાય ?
—તપ અને જપ કરવાનું અભિમાન કરે, તથા તાં કરનારને અ'તરાઈ પાડે તા.
(૧૬૦) પ્ર૦—અસાઢુામણી ખેલી શા માટે લાગે ? ઉ—સારી વાણીનું અભિમાન કરે, અને કઠોર વચન આલે તા.
(૧૬૧) પ્ર૦—અપજશ શામાટે મળે?
ઉ—સાસુ, નણું', દેરાણી, જેઠાણી ભાઈ, ભેજાઈ ની અદેખાઇ કરે.
(૧૬૨) પ્ર૦—જુવાનીમાં સ્ત્રી શાથી મરે ?
ઉભાગની તીવ્ર અભિલાષા રાખે, અને મરજાદા રહિત વિષય સેવવાથી.
(૧૬૩) પ્ર—સમૂમિ મનુષ્ય શાથી થાય ?
ઉ—ગળીના કુંડ કરે, અને સમૂમિની ઘાત કરે તા. (૧૬૪) ૩૦—ભૂખ બહુ શાથી લાગે ?
ઉ—ખેતીનાં કામ કરવાથી અને પાતે શક્તિમાન છતાં આશ્રિતાને ભૂખે મારવાથી.
(૧૬૫) ૨૦~~વાઈ અને અધગવાયુના રોગ શાથી થાય ?