________________
૧૪.
:
આ ઉ––અભક્ષ્ય પદાર્થને ત્યાગ કરે, જાતજાતના રસમાં આસકત ન રહે, સદુબોધ આપી ધર્મને ફેલાવે કરે, ગુણકારી અને સર્વને સુખ દેનારી વાણી બોલે, રસના વગરનાની સહાયતા કરે તે રસના (રસેંદ્રિય) નિગી, મધુર અને લાવણ્યમયી થાય. (જીભ મળે તેજ બેઈદ્રિયપણું પ્રાપ્ત થાય છે ). ૯) પ્રહ–હાથની ખામી કયારે હોય?
ઉ–-બીજાના હાથ છે, બેટાં તેલાં, ખેટાં માપ, વાપરે, બેટા લેખ લખે, ખેટાં શાસ્ત્ર બનાવે, ચેરી કરે, હુંઠા કે હાથવગરનાની હાંસી કરે, બીજાના હાથને દુઃખ દે, ભેદે, મરડે, મચરડે, પક્ષીઓની પાંખ કાપે, તે હાથ વગરને થાય.
(૧૦) પ્રવે--હાથ મજબુત ને નિગી કયારે થાય?
- ઉ–દાન દે, બેટી લેણ દેણ ન કરે, બેટા લેખન લખે, પવિત્ર ધર્મની વૃદ્ધિ થાય તેવા લેખ લખે, અણદીધેલી વસ્તુઓ હાથમાં લે નહિ, હાથ ન હોય તેને મદદ કરે તે રેગ રહિત અને બળવાન હાથ પામે. (૧૧) પ્ર–પગની ખામી શાથી પામે?
ઉ--રસ્ત છોડીને ચાલે, હિંસા વગેરે પાપના કામમાં આગેવાની લે, ધર્મનાં કામોમાં પાછળ હઠ, કાચી માટી, કાચું પાણી, લીલોતરી, કીડીઓનાં દર વગેરેને પગથી દાબે, નાના મોટા જેના પગ તેડે, લૂલાં લંગડાની મશ્કરી કરે, ચેરી છીનવાળી વગેરે કુકર્મોમાં પ્રવર્તે તે ભૂલે પાંગળો થાય. (૧૨) પ્ર–-પગ મજબૂત શાથી પામે?
ઉ– ખોટે રસ્તે જાય નહિ, બીજા જતા હોય તેમને બચાવે, સચેત પદાર્થ ઉપર પગ દે નહિ, લલાં લંગડાંની સહાય કરે તે રોગરહિત અને બળવાન પગ પામે,