________________
બી
ની આ છો, પણ એનિમા ખાતે તે
૧૪૧ (૧૩) પ્ર--નિર્ધન એટલે દરિદ્રી શાથી થાય ?
ઉ--ચેરીથી, દગાથી ઠગાઈથી, ધન કમાય, પૈસાદાર પર ખાર રાખે, પૈસાદારને નિર્ધન કરવા ઈછે, મહેનત કરીને જે લેકે કંઈ કમાયા હોય તે લૂંટી લે અને ઘર, અન્ન, વસ્ત્રથી તેમને દુઃખી કરે, ગરીબોને કઠેર વચને કહે, ખોટા આળ ચડાવે અને ફસાવે, ગરીબની આજીવિકાને ભંગ કરે, સાધુ છતાં પૈસા રાખે, બીજાની કમાણમાં પાણે નાખે, થાપણ પચાવી પાડે, આ બધાં પાપથી નિધનપણું મળે છે. બીજાનું ધન અગ્નિમાં બાળે, પાણીમાં ડુબાડે એમ જે રીતે બીજાના દ્રવ્યનો નાશ કરે તે રીતે તેના દ્રવ્યને નાશ થાય છે. (૧૪) પ્ર–પૈસાદાર શાથી થવાય છે?
ઉ–ગરીબની દયા રાખે, તેમને મદદ કરે, બીજાને પૈસાદાર થતે જોઈ હર્ષ પામે, મળેલાં નાણાં પર મમત્વ ભાવ એ છે કરી તેમાંથી દાન, પુણ્ય, ધર્મને ઉત, અનાથને મદદ વગેરે સારાં કામમાં દ્રવ્ય ખર્ચે તે પૈસાદાર થવાય છે. (૧૫) પ્ર–વાંઝીએ શાથી થાય છે?
ઉ–પશુનાં, પંખીનાં અને મનુષ્ય વગેરેનાં અનાથ બચ્ચાંને, જૂ, લીખને મારે, ઈડાં ફેડે, પુત્રવત ગૃહસ્થને દેખી
ષ કરે, ગાય, ભેંસ વગેરેનાં બચ્ચાંને દૂધ પીતાં ખેંચી લે અગર વેચી નાંખી વિગ પડાવે, બીને ગર્ભ (મીંજ) કઢાવે, આ બધાં પાપથી વાંઝી આપણું પામે. (૧૬) પ્ર-પુત્રવંત શાથી થાય?
ઉ૦-પશુ, પક્ષી, મનુષ્ય વગેરેનાં અનાથ બચ્ચાંનું રક્ષણ પાલણ કરે, અને જીંદગી લગી તે બાળકે પિતાને નિર્વાહ કરી શકે તેવાં બનાવે, તે બહુ પુત્રવાનું થાય.
(૧૭) પ્ર---કુપુત્રવંત (ખરાબ દીકરાના પરિવાર વાળે ) શાથી થાય?