________________
છે એ જીવ દ્રવ્ય કેવી રીતે છે તે સૂત્રથી કહે છે.
જાત તથા હિતા, ગોફ ગપતિ કાળ ને ” આગળ અને વધુમાં વધુ ત્રણસે તેત્રીશ ધનુષ્ય ને બત્રીશ આગળ હોય છે.
પ્રશ્નસિહના છ અરૂપી છે તે અરૂપી જીવને વળી અવઘણા કેવી ?
સમાધાનરૂપે ઉત્તર–(૧) અરૂપીની અવધે (અવગાહના) સિંહ કરવાને અરૂપી પદાર્થનું દ્રષ્ટાંત જોઈએ. જેમકે આકાશ અરૂપી છે તેને પણ અવધેયા છે. લોકાકાશ, ઘટાકાશ, મહાકાશ વગેરે આકાશ સાદિ (આદિ સહિત) અને સાંત (અંત સહિત) છે. આકાશ એ દ્રવ્ય છે, તેને આદિ અને અંત થાય છે તે પ્રમાણે સિહની અવઘણું જાણવી. ફેર એટલેજ કે આકાશ દ્રવ્ય અરૂપી અને અચેતન છે અને સિદ્ધ દ્રવ્ય અરૂપી અને સચેતન છે. (૨) કેઈ વિદ્વાનને પૂછીએ કે આપ જેટલી વિદ્યા ભણ્યા છે તે અમને હસ્તાક (હાથમાં આબળાના ફળની) માફક બતાવો. પણ તે બતાવી શકશે નહિ. તે પ્રમાણે સિદ્ધનું સ્વરૂપ પણ સંતપુરૂષો “નિર્મળ નાનરૂપ” બતાવે છે. જ્ઞાન પ્રવાહ પારું અવતરિત સંતાએ પદને પણ એજ અર્થ છે. સારાંશ કે સિદ્ધને સ્વરૂપ છે, અવગાહના છે પણ તે અવગાહના જ્ઞાન-દર્શનરૂપ, માત્ર ચૈતન્યના પિંડરૂપ હોવાથી અગમ્ય છે, કેવળજ્ઞાની તથા સિદ્ધ પિતેજ તે સ્વરૂપને જાણી શકે છે. (૩) હવે રૂપી પદાર્થના દ્રષ્ટાંતથી સમજાવીએ તે માટીની મુસમાં મીણને પટ લગાવી, પિત્તળ વગેરે ધાતુને રસ રેડે છે અને તેનાં અનેક ઘરેણાં બનાવે છે, પછી તે ઘરેણાં તેમાંથી કાઢી લેવામાં આવે છે જેથી મુસમાં મીણના આકારનો ભાસ માત્ર રહે છે તેવી રીતે સિદ્ધ પ્રભુના અરૂપી આકારની અવગાહના છે. (૪) આરીસામાં કોઈ પણ ચીજનું જેમ પ્રતિબિંબ ભાસે છે તે પ્રમાણે સિદ્ધના જીવોની અવગાહના છે. (૫) સિદ્ધ ભગવાન જ્યોતિ સ્વરૂપ કહેવાય છે તેનું કારણ એ છે કે એક ઓરડીમાં દિ કરીએ તે ડિવાનો પ્રકાશ તે ઓરડીમાં સમાઈ જાય છે, અને વધારે દિવા કરીએ તેપણ તે બધા દિવાને પ્રકાશ તેજ કોટડીમાં સમાઈ જાય છે; એમ છતાં તે તમામ દિવાને પ્રકાશ જગા રેકતો નથી એટલે તે કેટડીમાંની જમીન