________________
૨૬૮ એવું જે અરૂપી સિદ્ધ પરમાત્માનું ધ્યાન એટલે ચિંતન તેને “ પાતીત ધ્યાન” કહે છે. गाथा-जारिस्स सिद्ध सहावो, तारिस्स सहावो सव्व जीवाणं । तम्हा सिद्धत रुइ, कायव्वा भव्व जीवेहि ॥ १॥
સિદ્ધ પાહુડ. અર્થ–જેવું સિદ્ધ ભગવાનના આત્માનું સ્વરૂપ છે તેવુંજ સર્વ જેના આત્માનું સ્વરૂપ છે, માટે સર્વ ભવ્ય જીવેએ સિદ્ધના વરૂપમાં રૂચિ કરવી જ જોઈએ એટલે સિદ્ધના સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ. गाथा-जं संहाणं तु इह भवं च यं, तस्स चरिम समयंमि ।
आसिय पएसंघणं, तं संठाणं तहिं तस्स ॥३॥ दीहं वा हस्सं वा, जं चरिमे भवे हवेज संठाणं । तत्तो त्ति भाग हीणं, सिद्धाणोगाहणा भणिया ॥४॥
ઉવ્વાઈ સૂત્ર. અર્થ–જે ઉત્તમ મનુષ્ય નિર્વાણ પામતાં મેક્ષેજ જવાને છે તે માણસના શરીરને જે આકાર છેલ્લા સમયે આંહી હોય છે, તે શરીરના બે તૃતીયાંશ (બે ત્રીજો ભાગ) જેટલી લંબાઈ, તે માણસના બધા આત્મ પ્રદેશ અહીંથી નીકળી સિદ્ધ ક્ષેત્રે (લેકના અગ્ર ભાગે) જઈ પહોંચે ત્યારે હોય છે. એ પ્રમાણે સિદ્ધ ક્ષેત્રમાં હરેક સિદ્ધ ભગવાનની અવગાહના (અવધેશા), તે જીવ (એટલે મનુષ્યજ) છેલ્લી વખતે આંહી હતું ત્યારે જે શરીર હતું તેના ૩ જેટલી કહેલી છે. .
નાક વગેરે સ્થાનમાં જે પિલ (ખાલી જગા) છે તેમાં આત્મપ્રદેશ નથી, માત્ર વાય છે, તેથી તેવી જગાના પ્રમાણમાં સિદ્ધ થતાં બરાબર એક તૃતીયાંશ અવશેણા ઓછી થાય છે. સિદ્ધના જીવની અવધેશા ઓછામાં ઓછી એક હાથ ને ચાર આંગળ, મધ્યમ ગણીએ તો ચાર હાથ ને ભેળ