________________
૨૦
હુશીમાર બની અમારી સાથે ચાલા. અમે શાશ્ર્વત અવિચળ, એવું જે મેાક્ષ નગર છે ત્યાં જે પદ્મમાન પરમસુખમય નિત્ય સ્થાન છે ત્યાં જઇએ છીએ. તમારે આપવું હાથ તા અમારી સાથે આવે. તે તમારૂ ને અમારૂ ઘર છે ત્યાં ગયા પછી પુન. રાગમન કરવું પડશે નહિ. ત્યાં અનત, અક્ષય, અવ્યાબાધ સુખમાં અન ંતકાળ પર્યંત રહેવું થશે. ચેતા ! ચેતા!! ચેતે ! ઇત્યાદિ પરમેષ્કૃષ્ટ ધર્માંપદેશ અર્હત ભગવાન કહે છે તે સાંભળીને, સ્પર્શી કરીને (પાળીને) ભુતકાળમાં અનંતજીવા માક્ષમાં ગયા છે, વર્તમાનકાળમાં સંખ્યાતા જીવ મેાક્ષમાં જાય છે, અને ભવિષ્યકાળમાં અન’તળવા મેાક્ષમાં જશે. માટે હું આત્મન! હા મારા પ્યારા ચેતન ! તું મહાભાગ્યદયથી જીનેશ્વર ભગવાનના ધર્મ પામ્યા છે અને તને તેના ખરેખરા ગુણની ઓળખાણ થઈ છે, તા તે પ્રભુના જેવા થવાને તેમના ગુણામાં લીન થા, તેમના હુકમ પ્રમાણે ચાલ, તેમણે કહેલ છે તે કૃત્યો યથાયેાગ્ય કર, એમના રૂપજ બની જા, અને તન્મય ખની લયલીન થઈ જા. સ્વપ્ન અવસ્થામાં પેાતાની મૂળ સ્થિતિ ભૂલી જઇ દ્રષ્ટ વસ્તુના ધ્યાનમાં લીન થઇ તે રૂપજ બની જવાય છે તે તેા મેાહુ દશા છે, પણ તેવીજ રીતે જ્ઞાનદશામાં લયલીન બની અદ્વૈત ભગવાનના ગુણામાં તન્મય બન કે જેના પ્રતાપે તારી અનત આત્મશકિત પ્રગટે અને તુંજ અહત્ અને
ચતુર્થ પત્ર—“ રૂપાતીત ધ્યાન ’.
(૪). ‘રૂપાતીત ધ્યાન ’—રૂપથી અતીત ( એટલે રહિત )
*અવ્યવહારરાશિના જીવામાંથી બરાબર ૧૦૮ જીવે। નિમા ફરી (નિશ્ચયથી ), છ માસ, અને આઠ સમયમાં નીકળી વ્યવહાર રાશિમાં આવે છે, અને તેટલા જીવ વ્યવહાર રાશિમાંથી નીકળી મેક્ષ જાય છે, તાપણુ ત્રણ કાળમાં નિગેાદના એક શરીરના જીવામાંથી એક અંશ પણ ખાલી થતા નથી. એવું સુદ્રષ્ટ તરંગણ નામે દિગમ્બર ગ્રંથ તથા પત્રવણા સૂત્રની વૃત્તિમાં લખ્યું' છે,