________________
કયા ગાનતાનમાં ગુલતાન બની પડયા રહે, કામભોગના ચેરાસી આસનની છબીઓનું વારવાર અવલોકન કરે આ પ્રમાણે પાંચ ઇતિઓના પિષણને માટે જે જે ઉપાયે ગોઠવે તેને ઉષણ નામે રૌદ્રધ્યાની દેવ જાણુ.
દ્વિતીય પત્ર બહુલ દેવ".
૨. ઉપર ગણાવેલાં કામ વિશેષ કરે, કરતાં કરતાં ઈચ્છા ' વધારતેજ જાય અને તે વધેલી ઈચ્છા પૂર્ણ કરવાને વિશેષ વિશેષ કામ કરે, પણ તૃતિ પામે નહીં તેને બહુલ દેષ કહે છે.
તૃતીય પત્ર—“અજ્ઞાન દે”. ૩. અળાઇ રોપ--રૌદ્ર ધ્યાનને સ્વભાવજ એ છે કે તે ઉત્પન્ન થાય છે કે તરત જ સજ્ઞાનને નાશ કરી, જીવને અજ્ઞાની (મૂહ) બનાવી દે છે અને સારાં કામમાંથી પ્રીતિ ઉતારી કુકમાં જોડી દે છે. સારના શ્રવણમાં તથા સત્સંગમાં અપ્રીતિ અને અરુચિ થાય છે અને પરલ પાપ સૂત્રમાંના અભ્યાસમાં પ્રેમ ઉપજે છે. આ વિષયમાં પ્રવૃત્તિ કરાવે એવી કવિતા, કલ્પિત છે, કેકશાસ વગેરેને અભ્યાસ કરે તથા સૂણે, કુશા કે જેમાં હિંસા, જૂઠ, ચોરી, મૈથુન વગેરે પાપનું સેવન કરવામાં દેવ નથી એમ બતાવ્યું હોય તેમજ જેમાં વશીકરણ, ઉચ્ચાટન, આકર્ષણ, વ્યંજન
-
-
જ ર૯ પાપ સૂત્રનાં નામ–૧ ભૂમિકંપ, ૨ ઉત્પાત, ૩ સ્વમ, ૪ અંગનું ફરકવું, ૫ ઉલ્કાપાત, ૬ પક્ષીઓને સ્વર, ૭ તલ, મસ વિગેરે ચિ, ૮ સામુદ્રિક લક્ષણ, એ આઠનો અર્થ પાઠ અને કથા એમ દરેકના ત્રણ ત્રણ ગણતાં આઠ તરી ચોવીશ થયા, ૨૫ કામ કથા, ૨૬ વિધારોહિણી વગેરે, ૨૭ મંત્ર, ૨૮ તત્ર, ૨૮ અન્ય મતના આચારનાં શાસ્ત્ર,