________________
૨૭૪
(૬) અર્ધાંગ† નિમિત્ત, (૭) બીજ બુદ્ધિશુદ્ધ ક્ષેત્રમાં ચૈાગ્ય વરસાદથી જેમ ધાન્યની વૃદ્ધિ થાય તેમ, (૮) કાષ્ટક મુદ્ધિ જેમ કાઠારમાં વસ્તુ બગડે નહિ તેમ જ્ઞાન ખગડે નહિ તથા રાજાના ભંડારી ભંડારમાં વખતે વખત યથાયેાગ્ય માલ દીધાં કરે છે તેમ જ્ઞાન આપે, (૯) પદ્માનુસારિણી = એક પદના અનુસારે સ` ગ્રંથ સમજી જાય, (૧૦) સભિન્ન શ્રુતસૂક્ષ્મ શબ્દો પશુ સાંભળી લે, તથા એક વખતમાં અનેક શબ્દ સાંભળે, (૧૧) દુરાસ્વાદ=ભિન્ન ભિન્ન સ્વાદને એક વખતે જાણી લે, તથા છેટેના રસને પણ સ્વાદ લે, (૧૨ થી ૧૬)- શ્રવણુ, દČન, ઘ્રાણુ, સ્વાદ અને પશ એ પાંચ ઇંદ્રિયાની તીવ્ર શક્તિ પ્રાપ્ત થાય, (૧૭) પ્રત્યેક યુદ્ધ-ઉપદેશ વિના ખીજા સંચાગાથી વૈરાગ્ય ભાવે, (૧૮) વાદિસ્ત્વશકિત=ઇદ્ર વગેરે દેવતાઓના પણ ચર્ચા કરવામાં
પરાજય કરે.
(૨) ક્રિયા ઋદ્ધિના ૯ ભેદ—(૧) જળચરણ=પાણી ઉપર ચાલે પણ બે નહિં. (૨) અગ્નિચરણુ=અગ્નિ ઉપર ચાલે પણ
“નિમિત્તના ૮ પ્રકાર છે—(1) અંતરિક્ષ=આકાશમાંના ચંદ્ર, સૂર્ય ગ્રહ નક્ષત્ર, વાદળાં વગેરે જોઇને, (૨) ભૂમિ=એટલે પૃથ્વી ક પવાથી (તથા ખીજાં લક્ષણાથી ) પૃથ્વીની અંદરનાં નિધાનને જાણે. (૩) 'ગ = મનુષ્ય વગેરેનાં અંગ રકવાથી, (૪) સ્વર=દુર્ગા વગેરે પક્ષીઓના અવાજથી. (૫) લક્ષણુ=માણસ, પશુ વગેરેનાં લક્ષણ જોઇને, () વ્યંજન = તલ, મસ વગેરે નિશાનીથી. (૭) ઉત્પાત=રાતી દિશા વગેરે જોઇ. (૮) સ્વપ્ન=સ્વપ્નથી. એમ આઠ ક`થી નિમિત્ત જાણનારા હવે પછી થવાનાં શુભાશુભ ભવિષ્યને જાણે પણ પ્રગટ કરે નહિ
*પદાનુસારિણી ઋદ્ધિના ૩ ભેટ્ટ છે (૧) પ્રતિસારી એટલે પેહેલાં પદ મેળવે, (૨) અનુસારી=એટલે છેલ્લું પદ મેળવે, (૩) ઉભરીાસય એટલે વચ્ચેનાં પદા મેળવી ગ્રંથ પૂર્ણ કરે.
ક્બાર જોજન લગીના શબ્દ સાંભળે.
પાંચ ઇન્દ્રિઓના વિષયેાતે હું જોજન દૂરથી જાણી લે,