________________
તે કોઈ દિવસ સંધાય નહિ, (૨) અનંતાનુબધી માન–પત્થરના થાંભલા જેવું તે કોઈ દિવસ નમેજ નહિ. (૩) અનંતાનુબંધી માયાવાંસની ગાંઠ જેવી એટલે ગાંઠમાં ગાંઠ હેયજ. (૪) અનંતાનુબંધી (ાભકિરમજી રંગ જે એટલે લગડું બળે તે પણ રંગ ન જાય. આ ચાર કષાય જેનામાં હોય તે મિથ્યાત્વી જીવ નરકમાં જાય, (૫) અપ્રત્યાખ્યાની કે–પૃથ્વીપરની તડ જે તે વરયાદ આવે ત્યારે સંધાઈ જાય. (૬) અપ્રત્યાખ્યાની માન–લાક
ના થાંભલા જેવું તેમહેનતે નમે. (૭) અપ્રત્યાખ્યાની માયાહાના શીંગડા જેવી તે વાંકી ચુંકી પણ આંટા દેખાય. (૮) અપ્રત્યાખાની – મળી (ગાડાના પૈડામાં હેય છે તે) ના રંગ જે તે ક્ષારથી જોતાં જાય. આ ચાર કષાય દેશવ્રત થતું અટકાવે ને મરીન તિર્યંચમાં લઈ જાય છે. (૯) પ્રત્યાખ્યાની દેધ–રેતીમાં કાવ હાટી જે તે હવાના જોરથી મળી જાય. (૧) પ્રત્યાખ્યાની માન-નેતરના થાંભલા જેવું તે નમાવ્યું નમે. (૧૧) પ્રત્યાખ્યાની માયા–ચાલ્યા જતા બળદના મૂત્ર જેવી, થડા વાંકવાળી. (૧૨). પ્રત્યાખ્યાની લેભ-કાદવના રંગ જે, સુકાવાથી રંગ દૂર થાય. ૧ ચાર કષાય સર્વ વ્રતને ઘાત કરે અને મરીને મનુષ્ય થાય. (૧૩) યજળને પાણીમાં લીટી કાઢેલી જે. (૧૪) સંજળનું . માન-ખડના થાંભલા જેવું. (૧૫) સંજળની માયા–વાંસની કઈ જેવી. (૧૬) સંજળને લેભ-પતંગના રંગ જે. એ ચાર કયાય કેવળજ્ઞાનને ઘાત કરે અને મરીને દેવતા થાય. (૧૭) હાસહસવું તે. (૧૮) રતિ-ખુશી. (૧૯) અરતિ–નાખુશી, ઉદાસી (૨૦) ભય-ડર. (૨૧) શેક--ચિંતા. (રર) ગંછા છોટ, સુગ. (૨૩) વેદ. (૨) પુરૂષદ. (૨૫) નપુંસક વેદ. આ પચીશ કષાય આત્મા ઉપર કમેના રસને જમાવ કરે છે.
૧૫ ઓગ છે–૧) સત્ય મન જોગ. (૨) અસત્ય મનજોગ, છ મિત્ર મન . તે સાચું જૂઠું ભેગું. (૪) વ્યવહાર માગ