________________
eg
આ પ્રમાણે એ માસ થયા પછી ફકત કુંભક પ્રાણાયામની ક્રિયાના પ્રારભ કરાય છે. માત્ર કુંભક પ્રાણાયામની ક્રિયામાં પ્રાણાયામની માફ્ક ખધી વિધિ કરવી જોઇએ. ફેર માત્ર એટલેજ કે એ.મિનિટ ( = ક્ષણ ) થી વધુ કાળ, શકિત પ્રમાણે હૃદયમાં અગર ઉત્તરમાં વાયુને રાકવા, એને કેવળ કું ભક પ્રાણાયામ કહે છે. એ પ્રમાણે ત્રણે કાળ (પ્રભાત, મધ્યા, અને સાંજે) શરૂઆતમાં વીશ વીશ વખત અને પછી ત્રીશ ત્રીશ વખત કરી મે મહિના લગી ચલાવાય તેા કેવળ કુંભક પ્રાણાયામની સામાન્ય સિદ્ધિ થઈ એમ ગણાય છે. કેવળ કુંભક પ્રાણાયામની ક્રિયા કરવાથી પિત્ત અને કથી ઉત્પન્ન થતાં છાતીનાં ક્ષયરોગ, શ્વાસ વગેરે દરદાની શાંતિ થાય છે, શરીર હુલકું મને છે, અને આ ક્રિયા કરવાથી મન લજ્જાવત અને છે તેથી મનમાં ઉઠતા અનેક પ્રકારના સંકલ્પ મધ પડી જાય છે.
પાંચ વાયુની શુદ્ધિના ઉપાય.
Àાક—હતિ માળો તેડવાન, સમાનો નામિમંછે ।।
उदानः कंठदेशे स्यात्, व्यान सर्वशरीरगः ॥१॥
અ—હૃદયમાં પ્રાણ વાયુ રહે છે, ગુદામાં અપાનવાયુ રહે છે, નાભિમંડળમાં સમાનવાચુ રહે છે, કંઠમાં ઉદાનવાયુ રહે છે અને આખા શરીરમાં વ્યાનવાયુ રહે છે.
પ્રાણવાયુ જીતવાને માટે હૃદયમાં ચિત્તની વૃત્તિનું સ્થાપન કરી છે” મંત્રનું સ્મરણ કરે છે. અપાનવાયુ જીતવા સારૂ ગુદાસ્થાનમાં ચિત્તવૃત્તિનું સ્થાપન કરી મંત્રનું સ્મરણ કરે છે. સમાનવાયુ જીતવા સારૂ ચિત્તવૃત્તિને નાભિમંડળમાં સ્થાપિત કરી
(
'
ૐ મંત્રનું ધ્યાન કરે છે, ઉદાનવાયુ છતવાને કંઠસ્થાનમાં ચિત્ત
ܖ