________________
૭૪
:
,
'
વૃત્તિને શેકી કો મંત્રના જપ કરે છે, અને વ્યાનવાયુને જીતવાને આખા શરીરમાં ચિત્તવૃત્તિનું રમણ કરી ' મત્રની સાધના કરે છે, આ જપ એક ધ્યાનથી એક મુહૂર્તો કરવામાં આવે છે. એ પ્રમાણે પાંચ વાયુની સાધનાથી જઠરાગ્નિની પ્રમળતા થાય છે, શરીર સંબંધી અનેક રાગ મળીને ભસ્મ થાય છે, શરીર મજબૂત અને હલકુ થાય છે, જળ, અગ્નિ વગેરે ઉપદ્રવથી રક્ષશુ થાય છે એ રીતે અનેક દ્રવ્યગુણના લાભ મળે છે. હેમાચાર્ય વિરચિત ચેગશાસ્ત્રનું એ કથન છે.
દેખા દેખી સાથે ચાંગ, પડે પિડ કે વાધે રાગ ’ આ વાતને ધ્યાનમાં લઈ પ્રાણાયામની ક્રિયા ગુરૂગમ વિના નજ કરવી.
અભ્યતર પ્રાણાયામ,
શરીર, વાણી અને મનમાં આત્મબુદ્ધિ, જડ અને ચૈતન્યની અજ્ઞાનતા, પુદલિક વ્યવહારમાં નિમગ્નપણું એ બધા બહુારના આત્મભાવને ત્યાગ કરે તે અભ્યંતર રેચક પ્રાણાયામ છે. આત્માને જ્ઞાન, દર્શન અને ચારિત્રના ગુણાથી ભરવા તે અભ્ય'તર પૂરક પ્રાણાયામ છે. ઉપશમ અને ક્ષયે પશમ ભાવને સ્થિર કરવા તે અન્યતર કુંભક પ્રાણાયામ છે. આ રીતે અને પ્રકારના પ્રાણાયામ કરવાથી જ્ઞાનપરનું આવરણ દૂર થઈ આત્મજ્યંતિ પ્રદિપ્ત થાય છે.
પથમ પત્ર—પ્રત્યાહાર, '
પ્રાણાયામ કરવાથી મન વ્યાકુળ થઇ જાય તે તેને સ્થિર કરવાને પ્રત્યાહાર કરવા પડે છે, મનને ઈદ્રિચેના શબ્દાદિ વિષય તેમજ પુદ્દગલ પરિણતિ વગેરે અહિરાત્મ ભાવથી અત્યંત ખેચી, ઉદિક ભાવમાં દોડી જતી ચિત્તવૃત્તિને ફેરવી ાયામ, ઉપશમ