________________
૧૯
તૃતીય પત્ર--“ તિપણુયા ”, ૩. તિપ્યા એટલે આંખામાંથી આંસુ વહે. વાત વાતમાં એ ચીજનું મરણુ થતાં રેવા માંડે અને ઊંડા નિસાસે મૂકે.
ચતુર્થાં પત્ર--“ વિલવણ્યા ”,
૪. વિલવણયા એટલે વિલાપ કરે. અંગ પછાડે, છાતી ફૂટે, વાળ તાર્ડ, હાય, વાય, જુલમ થયા, ગજબ થઈ ગયા, ભારી અનર્થ થયા વગેરે ભયકર શબ્દ પાશ્ચારે, કલેશ, ટટા, ફ્રાન કરે, દીન, દયામણાં વેણુ એલે વગેરે આર્ત્ત ધ્યાનીનાં લક્ષણ જાણવાં.
વળી આર્ત્ત ધ્યાનીનાં લક્ષણ આ પ્રમાણે છે ઃ—
शंकाशोकभयप्रमादकलहश्चित्तभ्रमोद्भांतयः । उन्मादो विषयोत्सुकत्वमसकृनिद्राङ्गजायश्रमः ॥ मूर्च्छादीनि शरीरिणामविरतं लिङ्गानि बाह्यान्यल । मांर्त्ताधिष्ठितचेतसां श्रुतधरै वर्णितानि स्फुटम् ॥
નાના વ સ ૨૫, લેા. ૪૩.
श्लेमाश्रुबांधवैर्मुक्तं, प्रेतो भुंक्ते यतोऽवशः ।
*
બતો ન રોતિનં દિ, ત્રિયા: જાયો: સ્વરાિિમઃ ।।
મરણ પામનારની પાછળ એનાં સ્વજન અને સ્નેહી રૂદન કરીને સુ અને લીટ કાઢે છે. તે મરનારને ખાવાં પડે છે એમ મિતાક્ષર કામમાં લખ્યું છે.