________________
૨૬
અમર છું, એ બધાં ક્ષણિક અને વિનાશી છે, હું અનત જ્ઞાનાદિ ગુણે કરી શોભનાર ચૈતન્ય છું, એ અજીવ અને જ્ઞાનાદિ ગુણથી રહિત છે, વગેરે કઈ રીતે મારે અને એને સંબંધ મળતું આવતું નથી. એ કર્મજન્ય પ્રસંગમાં પડીને હું ૪ ગતિ, ૨૪ દંડક, ૮૪ લક્ષ છવાનીમાં, ઊંચનીચ સ્થાનમાં અનંત વિટંબના ભગવ્યાં કરું છું. હવે એને સંગ છેડી મારે એકવતા ધારણ કરવી ઘટિત છે. આ પ્રમાણે વિચાર કરી સર્વ સંબંધને પરિત્યાગ કરી વિતરાગ દશાને આશ્રય લે છે.
(૩) જેવી રીતે વાદળાંનાં વિખરાવાથી સૂર્ય પિતાના ખરા સ્વરૂપમાં પ્રકાશે છે, તેવી રીતે કર્મનાં પડળ દૂર થવાથી આત્મા અનંત જ્ઞાનાદિ નિજ ગુણેથી પ્રકાશિત થાય છે અને પિતાનું ખરું સ્વરૂપ ઓળખે છે.
( () વળી એકત્યાનુપ્રેક્ષાથી વિચાર કરનાર એ ખ્યાલ કરે કે, હું કેણુછું? એક છું કે અનેક છું? પ્રત્યક્ષ દેખાતા શરીર રૂપે તે હું એકજ છું પણ જે એક માનું તે માતાપિતા કહે છે કે મારે પુત્ર છે, તે શું હું પુત્ર છું? બહેન કહે છે કે મારે ભાઈ છે, તે શું હું ભાઈ છું? સ્ત્રી કહે છે કે મારે ભર્તા છે તે શું હું ભર્તા છું? પુત્ર પુત્રીઓ કહે છે કે મારે પિતા, તે x सवैया-केश शीश जुड भाल, भ्रहणी पलक नैन ।
गोलक कपोलगंड, नाशा मुख श्रोन है ।। ठोडी होट दंत, रसना मसूढा तालु। . चिबुका कंठिका कंठ, कंध कर भौन है । कांख कटि भुजा नाडी, नाभी कुच पेट पीठ । अंगुली हथेली नख, जंघस्थल जौन है ।। नितंब चरण रोम, एते नाम अंगनके । तामे विचार नर, तेरा नाम कौन है ।।