________________
પ
અર્થ કાઈ દહાડો મળતા નથી. જો ધારેલી સિદ્ધિ એમ મળતી હાત તા તેવા ઉપાય કરવાવાળા મણુસા આજ લગી દુ:ખી રહેતજ નહિ, પશુ અખંડાનંદમાં મગ્ન હેત અને દુઃખનું નામ પણુ સાંભળત નહિં.
અખંડ આનંદ મેળવવાના ઉપાય આ દુનિયામાં છેજ નહિ એમ માનવાનું કાંઇ પશુ કારણ નથી. જે વસ્તુ હોય છે તેને માટે જ દુનિયા પ્રયાસ કરે છે. પણ સાચે ઉપાય નહુિ મળવાથી પેાતાનું કામ પાર નથી પડતુ ત્યારે અજ્ઞાન અને અલ્પજ્ઞ મનુષ્યે ફલાણી વસ્તુ છેજ નહિ એવા ખોટા વિચાર મનમાં દ્રઢ કરી નાસ્તિક અને છે. પેાતે માની લીધેલાં સાધનાને આકાશનું ફૂલ મેળવવાના ઉપાય જેવાં અથવા ઝાંઝવાનાં જળની પ્રાપ્તિ જેવાં નકામાં માનીને તે તે ઉપાયાને છેડી દે છે અને નાસ્તિક બની વિષયભાગનાં પુર્દૂગળામાં મેાજ માની આવરદા ગુમાવે છે. એવા જીવા “ વિન મિત્ત સુવા વૈદુા∞ દુવા ’એ મહાવાકયની પેઠે થાડા કાળના સુખમાં લીન ખની અન ંત કાળ લગી દુઃખ લાગવવાનાં કર્મોંમાં ફસાય છે. ાજકાલ આખી દુનિયામાં આ વાત ચારે તરફ સ્પષ્ટ જોવામાં આવે છે.
tr
,,
જેમણે સતત પ્રયાસ કરી અખંડ આનંદ પ્રાપ્ત કર્યાં છે અને અખંડ આનંદ વિષે જેમના અંતઃકરણમાં પૂછ્યું ખાત્રી થઈ ગઈ છે, એવા સર્વજ્ઞને કરૂણાના સાગર મહાત્માઓના દિલમાં, માવા પામરને પુષ્કૃલાનની પ્રાણીઓની દશાનું પૂરેપૂરું અવલાકન કરતાં તથા અખંડાનંદ મેળવવાને આતુર બની તે જે અસત્