________________
તૃતીય શાખા-ધર્મ ધ્યાન,
જેવી રીતે પ્રથમ અશુભ ધ્યાનના બે ભેદ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ગણ્યા છે તેવી રીતે શુભ ધ્યાનના પણ બે ભેદ જાણવા૧. ધર્મ ધ્યાન, ૨. શુકવ ધ્યાન. એનું વર્ણન હવે ચાલશે.
પ્રથમ ઉપશાખામાં શુભધ્યાન કરવાની વિધિ બતાવી, હવે અહીં શુભ ધ્યાનમાં બેઠા પછી સારા વિચાર કરવા તે કહે છે. વિચાર બે જાતના છે. (૧) કર્મોની એકાંત (= કેવળ) નિર્જરા કરી સર્વ કર્મોને નાશ કરી મેક્ષરૂપ ફળને દેનાર વિચારે છે તેને શુકલધ્યાન કહે છે. તેનું વર્ણન આગળ આવશે. (૨) અશુભ કર્મનો વિશેષે કરીને અને શુભ કર્મને કિંચિત્ નાશ કરે અને નિરા તથા પુણ્ય પ્રકૃતિનું ઉપાર્જન કરે તે વિચારેને ધર્મશાન છે છે. તેનું વર્ણન અહીં કરું છું सूत्र-धम्मेमाणे चउविहे चउप्पडायारे पण्णते तं जहा।
(ઉવવાઈ સૂત્ર). - અંથ ધર્મ ધ્યાનના ચાર પાયા, ચાર લક્ષણ, ચાર આલંબન અને ચાર અનુપ્રેક્ષા એમ સેળ ભેદ શ્રી તીર્થકર મહારાજે ફરમાવ્યા છે તે પ્રમાણે અહીં કહે છે. પ્રથમ પ્રતિશાખા–“ધર્મ સ્થાન પાયા.”
सूत्र-१ आणाविचये, २ अवायविचये, ३ विवागविचये, જ સંવાવિવે. .
અર્થ ધર્મ ધ્યાનના ચાર પાયા છે. (૧) આજ્ઞાવિયય, (૨) પાયરિચય, (૩) વિપાકવિચય અને () iાણુલિય,