________________
૧
માતા પિતાના સચોગથી ઉત્પન્ન થયેલ મનુષ્ય અને તિર્યંચ આવે છે. (૨.) અસંજ્ઞી તે પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય અને માતા પિતાના સચેાગથી નહુ ઉત્પન્ન થયેલા મનુષ્ય અને તિર્યંચ આવે છે. વળી ના-સંજ્ઞી-અસંજ્ઞી તે સિદ્ધ ભગવાન.
૧૩. સમ્યકત્વ માગણા—પદ્મા ની યથા શ્રદ્ધા તે સમ્ય કે તેની સાત જાત છે. (૧.) મિથ્યાત્વ–તે મહારનું સ્વરૂપ મિથ્યાત્વનું પણ અંદર સમકિત પામે તે. (૨.) સાસ્વાદન—તે લેશ માત્ર ધર્મની અસર થયા પછી પડી જાય તે. (૩.) મિશ્ર−તે શ્રદ્ધાની ગડબડ. (૪.) ક્ષયે પમિક–તે માહનીય કર્મની પ્રકૃતિ કઇક ક્ષય કરી અને કઇંક ઢાંકી તે. (૫.) આપશિમક-તે મેહની કર્મની પ્રકૃતિ ઉપશમાવી છે તે.(૬.) વેદક—તે પ્રકૃતિને વેદે આ વેક સમકિત ક્ષાયિક સમકિતના પહેલા ક્ષણે માત્ર થાય છે. (છ.) ક્ષાયિક—તે મેાહનીય કર્મની પ્રકૃતિઆના ક્ષય કરે.
૧૪. આહાર માણા--(૧.) આહાર કરે તે જીવ - હારિક કહેવાય. (૨.) અનાહારિક તે વાટે વહેતા ( એક શરીર ઊંડી ખીજા શરીરમાં જનારા જીવ) તથા મેાક્ષ વગેરેના જીવ.
આ ચાદ માશાનું જ્ઞાન સાગરરૂપ છે પણ ગ્રંથ મોટા થવાની બીકે અહીં સક્ષેપથી બતાવ્યું છે. ધ્યાની જીવ એની વિસ્તારથી ચિતવા કરશે.
મહાવ્રત,
મહાવ્રત એટલે માટાં વ્રત. તળાવમાં પાણી આવવાનાં નાળાં રાવાથી જેમ તળાવમાં પાણી આવતું બંધ થઈ જાય છે તેમ વ્રત પચ્ચખાણ કરવાથી જીવને આખા જગતનું પાપ આવતું અથ થાય છે.
શ્રાવકના વ્રતની અપેક્ષાએ સાધુજીનાં વ્રતને મહાવત કહે છે.