________________
૨૦૨ પિષનારને ક્ષણમાં હસાવવું અને ક્ષણમાં રેવરાવવું, એવી છે હાલએટલે બે લત પડી છે. આ ધન કેઈની પાસે સ્થિર રહેતું નથી. * “જર જેરૂ આર જમીન, કેઈકી ન હુઈ યહ તીન એ કહેવત તદન સાચી છે. જર્મનની તીજોરીઓમાં, ખૂબ ઊંડા ખાડામાં, અથવા નાગી તરવારના પહેરામાં પાક્કા બંદોબસ્તની સાક રાખે તે પણ એ દેલત ન રહેવાની હોય તે ન જ રહે. પુણ્ય પ્રતવાથી હાથમાં રાખેલું ધન પણ રૂપાંતર પામી, કાકા, કયલા, પાણી, સાપ અગર વીંછી જેવું દેખાવા માંડે છે એવી લયમી અનિત્ય છે.
તેજ પ્રમાણે ઘર પણ અનિત્ય છે. લાકડાં અને માટીના સાથે ગથી બનેલા ઘરને આપણું માનીને બેઠા છીએ. એ ઘર ભાઈ થતાં પડીને પાયમાલ થશે. ઘણું ઘર, ગામ, વગેરે નવાં થાય ? ઘણાં ઉજડ થાય છે, ઘણું વિનાશ પામે છે, એથી એ પ્રત્યક્ષ અનિત્ય છે એમ દેખાય છે. એ જ પ્રમાણે ઉપલેગ એટલે એકજ વાર ભેગવવામાં આવે તેવી વસ્તુઓ, અન્ન, ફૂલ વગેરે, અને પરિગ એટલે વારંવાર ભેગવવામાં આવે એવી વસ્તુઓ, વસ્ત્ર, ભૂષણ વગેરે, એ સર્વ પણ અનિત્ય છે, ક્ષણિક છે. કઈ પણ વસ્તુ ઉત્પન્ન થઈ કે તરત જ તેના પર્યાયમાં ફેર પડવા માંડે છે. એમ વિનાશકાળ સુધી ફેર પડતાં પડતાં એનું સ્વરૂપ સાવ જૂદું થઈ જાય છે. આ અનિત્યતાનું પ્રત્યક્ષપણું છે.
સાફ દેખાય છે કે, જ્યારે જીવ આવે છે ત્યારે બહારથી જોતાં કોઈ પણ સાથે લઈને આવતું નથી, ઉત્પન્ન થયા પછી તેને શરીર,
પિતાએ ખુશીમાં આવી જઈ પુત્રીને કહ્યું કે “લક્ષ્મી” અહી આવ. ત્યારે પુત્રીએ ગુસ્સામાં આવીને કહ્યું, પિતાજી, એ નામથી મને - કદાપિ બોલાવશેમાં, કારણ કે, હું લક્ષ્મી જેવી અનેક માલિક (પતિ)
એવી નીચ નથી.