________________
આવે અને કાંતિમાં વધારો થાય. (૩) તત્તતવે જેમ તપેલા લેઢાપર પડેલ પાણી સૂકાય જાય તેમ તીવ્ર સુધા લાગે ત્યારે શેડો આહાર કરે જેથી લઘુનીત (પેશાબ) અને વડીનીત (ઝાડે ફરવું) ની જરૂર રહે નહિ. એથી દેવતા કરતાં અધિક બળ શરીરમાં આવે તેમજ અનેક લબ્ધિઓ આવી મળે. (૪) મહાત=ભાસખમણથી જાવત છમાસી તપ કરે, જરા પણ આંતરા રહિત શ્રુતજ્ઞાનમાં તલ્લીન રહે, જેથી પરમકૃતજ્ઞાન, અવધિજ્ઞાન, અને મને પર્યવ જ્ઞાનની પ્રાપ્તિ થાય. (૫) ઘેરત=ટી વેદના થયા છતાં જરાપણ કાયર ન થાય, એસિડ લે નહિ, આદરેલું તપ છેડે નહિ, ઉગ્ર અભિગ્રહ ધારણ કરે, શરીરની સંભાળ ન કરે, અને મમત્વરહિત વિચરે. (૬) ઘોર પરાક્રમ તપ સંયમના પ્રભાવથી સ્વશક્તિવડે ત્રણ જગને ભય બ્રાંત કરી શકે, સમુદ્ર શોષી લે, પૃથ્વીને ઉંધી કરી શકે વગેરે મહાશક્તિમાન થાય. (૭) ઘેરગુણ બ્રહ્મચારી=નવ વાડથી વિશુદ્ધ અને નવ કેટિવાળું શુદ્ધ શીલ વગેરે વ્રતના પ્રભાવે ત્રણ જગતના મહા રેગને શાંત કરે, અને ચોતરફ શાંતિ ફેલાવે, સર્વ ભયને નાશ કરે, વ્યંતર ભય, જંગમ-સ્થાવર-વિષ વગેરે ઉપસર્ગો તે મહાત્માને જરાપણુ પરાભવ કરી ન શકે, એ મહાત્મા જ્યાં રહે ત્યાં માર, મારી, દુકાળ વગેરેને ઉપદ્રવ થાય નહિ, એવી એવી
અનેક રીતે પ્રભાવશાળી થાય. (૫) બળ કદિના ૩ ભેદ-(૧) મન બલી=રાગ, દ્વેષ, સંકલ્પ
વિકલ્પના પરિણામ રહિત મન થાય. (૨) વચન લીક અંતર મુહુર્તમાં દ્વાદશાંગીને અભ્યાસ કરે અને ઘણે વખત અભ્યાસ કરે છતાં જરા પણ થાક ન લાગે. (૩) કાય બલી મહિને કે વર્ષ લગી કાયોત્સર્ગ (કાઉસગ) કરે તે પણ થાકે નહિ એવી મહાશક્તિમાન કાયા થાય,