________________
આ સર્વ મળીને (૧૮૧૧ બ૩૫૮+૬+૨ =) ૬૪ લેટ લબ્ધિ ઋદ્ધિના થયા.
મહાતપ અને શુદ્ધ દયાનના પ્રતાપથી આવી આવી આત્મ શક્તિઓ મુનિ મહારાજને પ્રગટ થાય છે, છતાં તેઓ તે લબ્ધિના ફળની પિતાને માટે પણ આશા રાખતા નથી તે બીજાને નુકશાન કે સુખ આપવાનું તે હેયજ નહિ, છોકરા-ગો મનાવી, માત્મા વિશ્વબજારના
त्रैलोक्यं चालयत्येव, ध्यानशक्तिप्रभावतः ॥ १॥ અર્થ—અહે! તમામ વિશ્વને પ્રકાશ કરનાર આત્મા, તારી શકિતનું વર્ણન કરવાને કોણ સમર્થ છે? કઈ નહિ. તું અનંત અપાર શકિતમાન છે. જે તે સાચા દિલથી ધ્યાનમાં તન્મય થઈને તારું પરાક્રમ અજમાવે તે એક ક્ષણ માત્રમાં અધ, મધ્ય, ઉદ્ધ એ ત્રણે લેકને હલાવી શકે છે!! આ તે શુદ્ધ ધ્યાનની દ્રવ્ય ગુણ શક્તિની વાત થઈ પણ ભાવગુણશકિત પ્રગટ થતાં તે અનંત અય મેક્ષ સુખની પ્રાપ્તિ થાય છે.
પરમ પૂજ્ય શ્રી કહાનજી ઋષિના સંપ્રહાયવાળા બાળ બ્રા ચારી મુનિશ્રી અલખ ત્રષિ રચિત “ ધ્યાન કલ્પતરુ
ગ્રંથની શુદ્ધ થાન નામે ઉપશાખા સમાન