________________
રા
ચતુર્થ શાખા–“શુલ ધ્યાન”.
सूत्र-सुकेरमाणे चविहे चउप्पडायारे पण्णत्ते तं जहा.
ઉવવાઈ સૂત્ર. અથ શુકલ ખ્યાનના ચાર પાયા, ચાર લક્ષણ, ચાર આલંમન અને ચાર અનુપ્રેક્ષા મળી સોળ ભેદ ભગવાને ફરમાવ્યા છે. એ સબ ભેદ જેવા છે તેવા કહે છે.
ધર્મ ધ્યાનની યોગ્યતા મેળવીને શુદ્ધ ધ્યાન ધ્યાનાર મુનિરાજને અધિક ગુણની પ્રાપ્તિ થાય છે અને ઘણી શુદ્ધતા મેળવે છે. એવા ધીર વીર મુનિવર હોય તે શુકલ ધ્યાનને ધ્યાય છે.
શુકલ ધ્યાનીના ગુણ, શુકલ ધ્યાનની ગ્યતા જેનામાં આવે છે, તેના આત્મામાં સ્વાભાવિક રીતે સદગુણે પેદા થાય છે. એ ગુણે “સાગાર ધમમૃત” નામના ગ્રંથની ટીકામાં નીચે પ્રમાણે કહેલ છે. श्लोक-यस्येंद्रियाणिं विषयेषु निवर्तितानि ।
સંપ અથથ વિજપ વિર તોજો योगैः सदा त्रिभिरहनिशितान्तरात्मा ।
ध्यानं तु शुक्लमिति तत्सवदन्ति तज्ज्ञाः .॥१॥ અથ (૧) ઇન્દ્રિયાતીત હોય એટલે જે પાંચે ઈદ્રિયોના ૨૩ વિષય અને ર૪૦ વિકારોથી નિવૃત્ત થઈ, શાંત બની, કુ
પાંચ ઇન્દ્રિયનાર૩ વિષય અને ૨૪૦ વિકાર છે તે નીચે પ્રમાણે છે૧ વ્યક્તિના ૩ વિષય ને ૧૨ વિકાર છે. ૧ જીવ શબ્દ, ૨ અછવ શબ્દ, ૩ છવાજીવ એટલે મિશ્ર શબ્દ એમ ૨ વિષય છે,