SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગમાં પ્રવેશ કરવાથી અટક્યા હોય. (૨) ઈચ્છાતીત–જે ઈચ્છા રહિત હોય એટલે જેના મનની સર્વ પ્રકારની ઈચ્છા એટલે ચાહના નિવૃત્ત થઈ હેય. આ ગુણથી મનમાં કઈપણ પ્રકારના સંકલ્પ, વિકલ્પ એટલે ચળવિચળપણું રહે નહિ. એકાંત ન્યાય એ ત્રણ વિષયના શુભ અને અશુભ એવા બે ભાગ પાડતાં છે અને એ છ ઉપર રાગ અને દ્વેષ જોડતાં બાર વિકાર શ્રોતેંદ્રિયના થાય. ૨ ચક્ષુ ઇંદ્રિયના ૫ વિષય અને ૬ વિકાર છે. ૧ કાળો, ૨ લીલે, ૩ લાલ, ૪ પીળે, ૫ શ્વેત એ પાંચ વિષય છે. એ પાંચ વિષયમાંના દરેકના સચિત અચિત અને મિશ્ર એમ ત્રણ બોલ લગાડતાં પંદર અને તે પંદરને શુભ અને અશુભ- એવા બે બેલ લગાડતાં ત્રીશ અને એ ત્રીશ ભેદ પર રાગ અને દ્વેષ જોડતાં. સાઠ વિકાર છેતેંદ્રિયના થયા. ૩ ઘાણેન્દ્રિયના ૨ વિષય અને ૧૨ વિકાર છે. સુગંધ અને દુર્ગધ એવા બે વિષય છે. તેઓને સચિત, અચિત, અને મિશ્ર એવા ત્રણ બેલ લગાડતાં છ ભેદ અને એ છ ભેદને રાગ અને દ્વેષ જોડતાં છ દુબાર વિકાર ઘ્રાણેદિયના થાય. ૪ રસેંદ્રિયના ૫ વિષય અને ૬૦ વિકાર છે, ૧ ખાટો, ૨ મીઠે, ૩ તીખો, ૪ કડવો, ૫ કસાયેલે એ ૫ વિષય છે. એ ૫ વિષયને સચિત, અચિત અને મિશ્ર એ ત્રણ બોલ લાગતાં પંદર ભેદ અને એ પંદરના શુભ અને અશુભ એવા વિભાગ પાડતાં ત્રીસ ભેદ અને એ ત્રીશપર રાગ અને દ્વેષ જોડતાં સાઠ વિકાર રસેન્દ્રિયના થયા. ૫. સ્પર્શેઠિયના ૮ વિષય અને ૯૬ વિકાર છે. ૧ હલકે, ૨ ભારી, ૩ ટાઢે, ૪ ઉન, ૫ લુખ, ૬ ચીકણો, ૭ નરમ, ૮ કઠણ એ આઠ વિષય છે. એ આઠ વિષયને સચિત, અચિત, અને મિશ્ર બેલ લાગતાં વીસ ભેદ અને એ વીસના શુભ અને અશુભ બોલથી ભાગ પાતાં અડતાળીશ અને એ અડતાળીશને રાગ નેષ જોડતાં છ– ભેદ સ્પર્શેઠિયના થયા. બધા મળી[૩૫+૨૫+૪= ૨૩ વિષય અને [૧ર૬૦+૧+ ૬૦૯૬] ૨૪૦ વિકાર પાંચે ઈદ્રિયોના થાય છે.
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy