________________
માર્ગમાં પ્રવેશ કરવાથી અટક્યા હોય. (૨) ઈચ્છાતીત–જે ઈચ્છા રહિત હોય એટલે જેના મનની સર્વ પ્રકારની ઈચ્છા એટલે ચાહના નિવૃત્ત થઈ હેય. આ ગુણથી મનમાં કઈપણ પ્રકારના સંકલ્પ, વિકલ્પ એટલે ચળવિચળપણું રહે નહિ. એકાંત ન્યાય
એ ત્રણ વિષયના શુભ અને અશુભ એવા બે ભાગ પાડતાં છે અને
એ છ ઉપર રાગ અને દ્વેષ જોડતાં બાર વિકાર શ્રોતેંદ્રિયના થાય. ૨ ચક્ષુ ઇંદ્રિયના ૫ વિષય અને ૬ વિકાર છે. ૧ કાળો, ૨ લીલે, ૩ લાલ, ૪ પીળે, ૫ શ્વેત એ પાંચ વિષય છે. એ પાંચ વિષયમાંના દરેકના સચિત અચિત અને મિશ્ર એમ ત્રણ બોલ લગાડતાં પંદર અને તે પંદરને શુભ અને અશુભ- એવા બે બેલ લગાડતાં ત્રીશ અને એ ત્રીશ ભેદ પર રાગ અને દ્વેષ જોડતાં.
સાઠ વિકાર છેતેંદ્રિયના થયા. ૩ ઘાણેન્દ્રિયના ૨ વિષય અને ૧૨ વિકાર છે.
સુગંધ અને દુર્ગધ એવા બે વિષય છે. તેઓને સચિત, અચિત, અને મિશ્ર એવા ત્રણ બેલ લગાડતાં છ ભેદ અને
એ છ ભેદને રાગ અને દ્વેષ જોડતાં છ દુબાર વિકાર ઘ્રાણેદિયના થાય. ૪ રસેંદ્રિયના ૫ વિષય અને ૬૦ વિકાર છે, ૧ ખાટો, ૨ મીઠે, ૩ તીખો, ૪ કડવો, ૫ કસાયેલે એ ૫ વિષય છે. એ ૫ વિષયને સચિત, અચિત અને મિશ્ર એ ત્રણ બોલ લાગતાં પંદર ભેદ અને એ પંદરના શુભ અને અશુભ એવા વિભાગ પાડતાં ત્રીસ ભેદ અને
એ ત્રીશપર રાગ અને દ્વેષ જોડતાં સાઠ વિકાર રસેન્દ્રિયના થયા. ૫. સ્પર્શેઠિયના ૮ વિષય અને ૯૬ વિકાર છે. ૧ હલકે, ૨ ભારી, ૩ ટાઢે, ૪ ઉન, ૫ લુખ, ૬ ચીકણો, ૭ નરમ, ૮ કઠણ એ આઠ વિષય છે. એ આઠ વિષયને સચિત, અચિત, અને મિશ્ર બેલ લાગતાં વીસ ભેદ અને એ વીસના શુભ અને અશુભ બોલથી ભાગ પાતાં અડતાળીશ અને એ અડતાળીશને રાગ નેષ જોડતાં છ– ભેદ સ્પર્શેઠિયના થયા.
બધા મળી[૩૫+૨૫+૪= ૨૩ વિષય અને [૧ર૬૦+૧+ ૬૦૯૬] ૨૪૦ વિકાર પાંચે ઈદ્રિયોના થાય છે.