________________
ચતુર્થ પત્ર “ભેગેચ્છા ૪. ભેગેછા આધ્યાન તે–૧ પાંચ ઈદ્રિ સંબંધી કામ ભેગ* ભેગવવાની ઈચ્છા થાય. શ્રવણેદ્રિય (કાન) થી રાગ, રાગણી, કિન્નરીઓનાં ગાયન, અને વાજાઓના કેમળ અને મને હર રાગ સાંભળવામાં ચક્ષુરિંદ્રિય (આંખ) થી નાચ, સેળ જાતના શણગારથી શમિત સ્ત્રી અને પુરૂષ, બાગ, આતશબાજી (દારૂખાનું) ની રમત, મહેલ અને મંડપની રચના, રેશની વગેરે જેવામાં ઘાણે દ્રિય (નાક) થી અત્તર, ફૂલ વગેરેની સુગંધ લેવામાં રસેંદ્રિય (જીભ) થી છ જાતના રસિક ભજન અભક્ષ્ય પદાર્થ વગેરે ખાવામાં અને પદ્રિય ( ત્વચા-શરીર) થી શમન, આસન, વસ્ત્રાભૂષણ, સ્ત્રી વગેરેના વિલાસ ભેગવવામાં આનંદ માન; આ સુખકારી પ્રસંગ સદા એક સરખે રહે એવી ઈચ્છા કરવી; હું ઘણે ભાગ્યશાળી છું કે મને મનવાંછિત સુખમય સામગ્રી મળેલી છે, વગેરેથી આનંદ માન, તેને ભેગેછા આર્તધ્યાન કહે છે. ૨. ભેગાંતરાય કર્મના ઉદયથી પિતાને ઈચ્છા પ્રમાણે સુખદાતા સાધનની પ્રાપ્તિ ન થઈ, બીજાને રાજ્ય, ઐશ્વર્ય માણતા જોઈ, ઈન્દ્ર વગેરેને રિદ્ધિના સુખ ભેગવતા જાણી, અગર શાસ્ત્રદ્વાશ સાંભળી પિતાને તે પ્રાપ્ત થવાને અંતઃકરણમાં એવી અભિલાષા કરે કે હે પ્રભુ ! એક
* પાંચ ઈદ્રિયોમાં કાન અને આંખ એ બંને ઈકો કામી કહેવાય છે, અર્થાત શબ્દ સાંભલવા અને ૨૫ દેખવું એ બે ઈદ્રિ કામ (વિષય સુખ) આપે છે અને નાક, જીભ, અને ચામડી એ ત્રણ ઇંદ્રિયો ભોગી છે એટલે ગંધ, સ્વાદ અને સ્ત્રી વગેરેનાં ઉપભોગ લે છે.
"