________________
૨૮૬ જેથી સમુચ્છિન્ન કિયા (સર્વ ક્રિયાને નાશ) થાય છે. જ્યાં એક અને લેશ્યા નહિ ત્યાં ક્રિયાની જરૂર પડતી નથી તેથી તે અક્રિય થાય છે. અનિવૃત્તિ એટલે મેરૂ પર્વત જેવી શેલેશી સ્થિરઅવસ્થાને પ્રાપ્ત થાય છે. જેથી તે શુદ્ધ ચિત્ પૂર્ણ આનંદ અને પરમ વિશુદ્ધતામય થાય છે. અઘાતિક કર્મને નાશ થતાં શુદ્ધ ચૈતન્યતા પ્રગટ થાય છે, પછી એ સ્વભાવથી કદી પણ નિવૃત્ત નથી અને મોક્ષ પધારી એની એજ સ્થિતિમાં અનંતકાળ કાયમ રહે છે. એ શુકલ ધ્યાનને એથે પાયે કહેવાય છે.
દ્વિતીય પ્રાતિશાખા–શુકલધ્યાનનાં લક્ષણ.”
सुक्कस्सणं इज्ञाणस्स चत्तारि लख्खणा पण्णत्ता तं जहा, વિશે, વિકી, અવ, ગાંધો.
શુકલધ્યાનીનાં ચાર લક્ષણ ભગવાને ફરમાવ્યાં છે તે કહે છે. (૧) વિવકત =નિવૃત્તિ ભાવ, (૨) વ્યુત્સર્ગ સર્વ સંગ પરિત્યાગ, (૩) અવસ્થિત સ્થિરીભૂત અને (૪) અમેહરમેહમમત્વ રહિત.
પ્રથમ પત્રવિહત.' ૧. વિવક્ત શુકલ ધ્યાનને સદા એ વિચાર રહે છે કે – गाथा-एगो मे सासओ अप्पा, णाण देसण संजुओ॥ . सेसा मे बाहिरा भावा, सव्वे संजोग लख्खणा. ॥१॥
અર્થ-એક છું, મારું બીજું કઈ નથી, હું બીજા કેઈને નથી, મને કઈ દ્રિવ્ય ઉત્પન્ન કર્યો નથી, જીવ દ્રવ્ય અનાદિ અનંત છે, એને ઉત્પન્ન કરવાની ને નાશ કરવાની શક્તિ બીજા કઈ દ્રવ્યમાં છેજ નહિ, તેમ જીવ કઈ દિવસ ઉત્પન્ન થયા જ નથી, કારણ કે અનાદિથી છે, તેમ તેને કદી નાશ પણ થશે નહિ કાર