________________
૫૮
દ્ધ થતાં સમયે સમુહ લગી
સવાયનાં સાતે
ક
અસંખ્યાત ગણું છે. (૧૦) અને એનાથી કેવળી જિનેશ્વર ગુણશ્રેણીનિર્જરા દ્રવ્ય અસંખ્યાત ગણું છે.
આ દશ સ્થાન પ્રાપ્ત કરતાં તેની પહેલાં અંતર્મુહ લગી પરિણામની વિશુદ્ધતાની વૃદ્ધિ થતાં સમયે સમયે આયુષ્ય કર્મ સિવાયનાં સાતે કર્મોનાં પરમાણુ દ્રવ્યની નિર્જરા થાય છે. અહીં નિર્જરા તે સ્થાને સ્થાન પ્રત્યે અસંખ્યાત ગણે છે અને નિજજેરા થવાને કાળ સ્થાને સ્થાન પ્રત્યે અસંખ્યાતમે ભાગ ઘટતે ઘટતે. જાય છે. એવી રીતે જેમ જેમ કષાયની મંદતા થતાં પરિણામેની વિશુદ્ધતામાં આગળ વધાય છે, તેમ તેમ જ્ઞાન વગેરે નિજાત્મગુણને પ્રકાશ વધારે વધારે ચડતું જાય છે અને ધ્યાનની યોગ્યતાને માટે આત્મા વધારે ને વધારે લાયક બનતું જાય છે, વળી જ્ઞાનાર્ણવ ગ્રંથમાં ધ્યાનમાં ૮ લક્ષણો કહ્યાં છે.
मुमुक्षुर्जन्मनिविण्णः शान्तचित्तो वशी स्थिरः ।। जिताक्षः सहतो धीरो, ध्याता शास्त्रे प्रशस्यते ॥
જ્ઞાનાવ–સર્ગ ૪. શ્લેક ૬. અર્થ-૧) મુમુક્ષુ એટલે મેક્ષે જવાની જેને અભિલાષા છે તેજ ધ્યાનનું કષ્ટ સહન કરી આત્મ નિગ્રહ કરશે. (૨) જેનું મન પુદ્ગલિક સુખથી નિવૃત્ત છે એવા વિરક્ત પુરૂષનાં જ પરિણામ ધ્યાનમાં સ્થિર રહી શકશે. (૩) પરિસહ અને ઉપસર્ગ થતાં જેનાં પરિણામ શાંત રહે છે એ શાંત ચિત્તવાળા જ ધ્યાનનું ખરેખરૂં અને યથાતથ્ય ફળ પ્રાપ્ત કરી શકશે. (૪) સ્થિર સ્વભાવી એટલે જે મન વગેરે જોગને બેટે રસ્તેથી વાળી ધ્યાનમાં વૃત્તિ સ્થિર કરશે તેજ ધ્યાની થઈ શકશે. (૫) સ્થિર આસની એટલે જે સ્થાને ધ્યાનસ્થ થાય ત્યાંથી ચળવિચળ ન કરે અને ધ્યાનને વખત પૂરે થાય ત્યાં લગી આસન બદલે નહિ એનેજ સિદ્ધાસની કહે છે. ૬. જિતાક્ષ એટલે જેને સાંસારિક સુખની અનિલ