________________
ત” અથ-મંગળકારી અને સર્વથી શ્રેષ્ઠ ધર્મ તેજ છે કે જે દયા, સંજમ અને તપથી સંયુક્ત હોય. વેદ કહે છે કે- “અહિંસા પરમો ધર્મ અર્થાત-જ્યાં અહિંસાને સંપૂર્ણ નિવાસ હોય તેજ પરત્કૃષ્ઠ ધર્મ છે. વિષ્ણુ પુરાણમાં કહેલ છે કે – હંસા અક્ષો ધર્મ ગધમ બાળીના વધ અર્થા-ધર્મનું લક્ષણ અહિંસા છે અને અધર્મનું લક્ષણ હિંસા છે. કુરાન કહે છે કે –“ તન
ટૂ ગુન ગુણ અવાવરુ થવાનાત” અર્થાત્ તું પશુ પક્ષીની કબર તારા પેટમાં કર નહિ. બાઈબલ કહે છે કે –“Thou shalt not kil” “ધાઉ શૂટ નેટ કિલ” અર્થાત્ તું હિંસા ન કર, એ પ્રમાણે સર્વે શાસ્ત્રમાં ધર્મનું મૂળ “દયા” જ ફરમાવેલ છે. થા ના બે ભેદ છે. (૧) પરદયા એટલે એ કાયના છવની રક્ષા કરવી. (૨) સ્વદયા એટલે પિતાના આત્માને કુકર્મોથી બચાવ જેથી તે આત્મા ભવિષ્યમાં સર્વ દુઃખથી છૂટી માક્ષનાં અક્ષય અને અનંત સુખ મેળવે.
આ ૧૨ ભાવના મુમુક્ષુ જીવેને મોક્ષ પહોંચાડનારી નિસરણીનાં ૧૨ પગથી છે એમ ગણું તેપર હમેશાં ચિત્ત લગાડવું.
પચેદિય ઉપશમતા. श्लोक-इंद्रियाणां प्रसंगेन, दोषमृच्छत्यसंशयम् ।
संनियम्य तु तान्येव, ततः सिद्धिं नियच्छति ॥ અર્થ–દ્ધિને અધીન બનીને જીવે અનેક વિટંબણા પામે છે. પણ ઈદ્રિને પિતાને તાબે કરે તે આનદમય મેક્ષ પર મેળવે છે.
(૧) શ્રોતેટ્રિયકાનનો સ્વભાવ, જીવ શબ્દ, અર્થવ શરદ અને મિશ્ર શબ્દને ગ્રહણ કરવાને છે. એને તાબે વાઈ,