________________
ડાવશે એમ માની તેથી મુકત થવા અતિ ઉત્સુક રહે. ગજસુકુમાર
અને ભરત કેવળીનાં નકલ. કરવા જેવાં દ્રષ્ટાંત નજર સામે રાખે. ૪) અનુકંપા–પ્રાણિમાત્ર પર દયા આણે. પિતાના આત્માને સુખ
દુઃખ થાય છે તે જ રીતે સોને થાય એમ જાણું, પિતાના આત્મા સમાનજ નાના મોટા સા જીવને ગણે અને અભયદાન એટલે જીવિતદાન આપે. દેવા ન હોય તે દયા તે આણેજ.
ચિત્ત સદા દયાળુ હેય. (૫) આસ્થા-અહિંસામય, સત્યમય, શીલમય, એવા વીતરાગી
ધર્મપર આસ્થા-શ્રદ્ધા રાખે, ડગમગ ચિત ન રાખે. કરણીનાં ફળ મળશેજ. સત્ય શું અને મિથ્યાત્વ શું તે સમજે. કામદિર વગેરે શ્રાવકેની પેઠે ધર્મમાં દ્રઢીભૂત રહે
આ પ્રમાણે ૫ લક્ષણ જાણવાથી પિતાના આત્માને ઘણે લાભ થાય છે. સમ્યકત્વ અને મિથ્યાત્વની ખરી સમજ આવે છે ને સત્ય - તરફ વળાય છે. કારણકે જાણ્યા વિના સત્યાસત્યની પિછાન થવી મુશ્કેલ છે.
આ ધ્યાનકલ્પતરુ ગ્રંથમાં પણ સમ્યકત્વ રૂપી દોરીનું અવલંબન રાખી ડાળે ડાળે-પગે પત્રે પહોંચાશે તે ફૂલોની સુગંધ અને અમૃતરૂપી ફળોને સ્વાદ ચખાશે અને આત્માને અનહદ-અપૂર્વ-અમૂલ્ય આનંદ પ્રાપ્ત થશે. સમક્તિની ખુબીજ કંઈ ઓર છે. જેણે સ્પર્યું, જેણે જાણ્યું, અને જેણે તેની લહેજત ચાખી તેને બેડે પાર થવાનાજ એ વાત સાવ , સાચી છે. માટે સમકિતી બને ભાઈ સમકિતી બને. તથાસ્તુ.
ૐ શાંતિઃ ! શાંતિ !! જ્ઞાતિ!!! રાજકોટ, છે
લેખક, ભીમ એકાદશી
૧૯૭૨, U પ્રાણજીવન મેરારજી શાહ,