________________
અર્થ–૧ મિત્રી ભાવ, ૨ મેદ ભાવ, ૩ કરૂણા ભાવ, મધ્યસ્થ ભાવ, એ ચારે ભાવ જ સંયુક્ત થાય તે ધર્મ ધ્યાન ખરેખર રસાયન (ખરેખર સ્વાદિષ્ટ રસ) રૂપ પેદા થાય છે.
૧. મિત્રી ભાવ”—-મિત્ત સન્ન વેર કા જ. ગ” એટલે સર્વ જી મારા મિત્ર છે, તેથી મારે કોઈની સાથે કંઈપણ વેર વિરોધ નથી. આ જગતવાસી તમામ ઈવેની સાથે આપણે જીવ, માતા, પિતા, સ્ત્રી, પુત્ર, બંધું, ભગિની, વગેરે જેટલા સંબંધ છે તે તમામ સંબંધ એક એક જીવની સાથે અનંતી અનતી વાર કરી આવ્યું છે. શ્રી ભગવતીજી તથા ખૂદ્વિપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં ફરમાવ્યું છે કે--“ગરવા ગત ” અર્થા-સંસારમાં આ જીવે અનંત જન્મ મરણ કરીને આખા જગતને સ્પર્શ કર્યો છે, આ નિયમથી જગતમાંના તમામ છે આપણા મિત્ર છે. આ ભવનું જે કુટુંબ છે તેના ઉપર જે પ્રેમ રહે છે તે જ સર્વે જીની સાથે રાખવે, સૂક્ષ્મ (નજરે ન આવે એવા) જીવ, બાદર (દેખાય એવા) જીવ, ત્રસ (હાલે ચાલે એવા) છવ, સ્થાવર ( સ્થિર રહે તે) જીવ, એ બધા જીને આપણી આત્મા સમાન જાણવા અને બધા સુખી થાય એવું ઈચ્છવું તે મિત્રીભાવ કહેવાય છે.
* सूत्र-मैत्रीकरुणामुदितोपेक्षाणां सुखदुःखपुण्यापुण्यविषयाणां માવના વિકસાન. ૩૩–પાતંજલ યોગદર્શન.
અથ–સુખી પ્રાણીઓમાં મિત્રતા, દુઃખી પર દયા, ધર્માત્મા ઉપર હરખ, અને પાપીઓ તરફ ઉપેક્ષા એટલે માધ્યસ્થ વૃતિ એ પ્રમાણે વર્તવાથી ચિત્ત પ્રસન્ન રહે છે * यथा आत्मनः प्रियप्राणाः तथा तस्यापि देहीनाम् । इति मत्वा न कर्तव्यो, घोरप्राणिवधो बुधैः ॥१॥
(મહાભારત શાંતિ પર્વ) અથ–જેવી રીતે આપણે આત્મા આપણને વહાલે છે તેવી રીતે સર્વ જીવનું જાણી કોઇપણ પ્રાણુને વધ કદાપિ ન કરે તેજ બુદ્ધિમાન જાણુ