________________
ઉ–પાપીઓની સેબત ન કરે, હિંસક માણસને ઉપદેશ હઈ દયાળુ બનાવે, ગુજરાતની મદદ દઈ પાપકારી ધંધાથી છેડાવે, તે દયાળુ થાય છે. (૫૨) પ્ર-દુરાચારી શાથી થાય?
ઉ૦-પ્રકૃતિ અસ્થિર રાખે, મલીન અને અભક્ષ્ય વસ્તુ ભગવે, સદાચારીની નિંદા કરે, દુરાચાર સેવવામાં આનંદ માને, દુરાચારીઓને સહવાસ રાખે અને દુરાચારને સારે ગણે તે તે કરાચારી થાય છે. ' (૫૩) પ્ર–શુદ્ધાચારી (સદાચારી) શાથી થાય? .
ઉ–અનાચારીને શુદ્ધાચારી બનાવે, અનાચારને ટે માને, સદાચારીની સેવા ભક્તિ કરે, અભક્ષ્યને ત્યાગ કરે, અને, નીતિમાં વતે તે તે સદાચારી (શુદ્ધાચારી) થાય છે. ' (૫૪) પ્ર—વિધ શાથી થાય?
ઉ--હાથી, ઘેડા, ભેંસ, ઘેટાં, કુતરાં, કુકડાં વગેરે જનાવરેને અંદર અંદર લડાવે, તેમની લડાઈ જોઈ રાજી થાય, તે ભાઈઓમાં વિરોધ થાય છે. (૫૫) પ્ર–ભાઈઓમાં સંપ શાથી થાય છે?
ઉ––મનુષ્ય અને પશુઓના ઝગડા મટાડી સંપ કરાવે અને તે જોઈ રાજી થાય, તેમજ તેમની વચ્ચે સંપ રહે તે ઉદ્યમ કરે તે ભાઈઓમાં સ્નેહની વૃદ્ધિ થાય છે. (૫૬) પ્ર.--અંતરક્રિયાની ભૂમિમાં મિથ્યાત્વી જુગળીઓને * અવતાર શાથી આવે?
ઉ–મિથ્યાત્વી સાધુ સાધવી વગેરેને દાન આપે, ઉત્તમ સાધુઓને કપટની સાથે ફળની ઈચ્છા રાખીને દાન દે, દાન લીધા પછી બડાઈ કરે, તે અંતરક્રિપામાં મિથ્યાવી જુગળીઓ મનષ્ય થાય છે.
'
. . . . (૫૭) પ્ર--અકર્મભૂમિના જુગળિયાં મનુષ્ય શાથી થાય?