________________
પ્રથમ શાખા-આર્તધ્યાન. આ જગતના જે સકમી (કમ સહિત અથવા સંસ્કાર) જીવે છે તેમને અનાદિ કાળથી શુભ અને અશુભ કર્મ સવેગવિગ રૂપી ઘટમાળ લાગી રહી છે. કોઈ વાર સારાં કર્મને સંગ થાય છે અને ખરાબ કર્મને વિયોગ થાય છે, તે કોઈ વાર ખરાબ કર્મને સગ થાય છે અને સારાં કર્મને વિયાગ થાય છે. કર્મોના આવી રીતના વેપારથી મનમાં જે સંકલ્પ વિકલ્પ ઉત્પન્ન થાય છે તેને જ “આતધ્યાન” કહે છે. એ આર્તધ્યાનના જીનેશ્વર ભગવાને મુખ્ય ચાર પ્રકાર અથવા ભેદ કહ્યા છે.
પ્રથમ પ્રતિ શાખા આર્તધ્યાનના ભેદ.
સૂત્રપાઠ–ગજ્જાને વgિo તંગ .. १ अमणुण्ण संप्पओग संपउत्ते तस्स विप्पओम( સ સમાપયા મવા રે !
२ मणुण्ण संप्पओग संपउत्ते, तस्स अविप्पओग
સ૬ સમાચારે મવરૂ ૨. ' ३ आयंक संप्पओग संपउत्ते, तस्स बिप्पओगसह
समणागएयावि भवइ ॥ ३॥ ४ परिझ्झासिया कामभोग संप्पओग संपउत्ते, तस्स अविप्पओगसइ समणागएयावि भवइ.
વિવાઈ રાત