________________
- (૧) સુધમ, (૨) ઈશાન (૩) સનકુમાર, (૪) મહેદ્ર, (૫) બહ્મલેક, (૬) લાંતક, (૭) મહાશુક, (૮) સહસાર (૯) આણુત, (૧૦) પ્રાણુત, (૧૧) આરણુ અને (૧૨) અચ્ચય
એ બાર દેવલોક છે. . (૧) સારસ્વત, (૨) આદિત્ય, (૩) વહિ, (૪) વરૂણ, (૫) ગર્દતેયા, (૬) તુષિયા, (૭) અવ્યાબાહા (૮) અગિચા, ૯) વિઠ્ઠા, એ નવ લેકાંતિક ઊંચ જાતિના દેવ છે.
(૧) ભદ્દે, (ર) સુભ, (૩) સુજાએ, ( સુમાણસે (૫) પિયદેસણું, (૬) સુદૂસણે, (૭) આમેહે, (૮) સુપડિબધે (૯) જસાધરે એ ૯ કૈવેયકના દેવ છે.
(૧) વિજય, (૨) વિજયંત, (૩) જયંત, (૪) અપરાજીત (૫) સર્વાર્થસિદ્ધ, એ પાંચ અનુત્તર વિમાનવાસી દેવ છે.
એ પ્રમાણે ૨૫, ૨૬, ૧૦, ૩, ૧૨, ૯, ૯, ૫ મળીને ૯ જાતના દેવતા થયા તે દરેકના અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ બે ભેદ પાડતાં ૧૯૮ ભેદ દેવતાના થયા.
બીજી ગતિ કરતાં દેવ ગતિમાં સુખની વિશેષતા છે. બધા દેવતા વય શરીરના ધરનાર, જેટલાં અને જેવાં રૂપે કરવાં હેય તેટલાં અને તેવાં મરછરૂપ કરનારા, નિગી, મહાદિવ્ય અને સદા તરૂણ શરીરવાળા છે. જઘન્ય (થોડામાં ડી) ૧૦ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરેપમની આવરદાના ધરનાર છે. સેંકડે હજારો વર્ષો વીતતાં ભૂખ લાગે તે તરત દશે દિશામાંથી શુભ પુળાને આહાર રોમેરેામથી ગ્રહણ કરી તૃપ્ત થાય છે. એમનું વિષય સુખ પણું અનુપમ અને સેંકડે હજારે વર્ષ સુધીનું હેય છે. એમનાં સામાન્ય નાટકમાં બે હજાર વર્ષ અને મેટા નાટકમાં દશ હજાર વર્ષ વ્યતીત થાય છે. દેવલોકમાં રાત નથી, સદા મહા પ્રકાશજ થઈ રહે છે.