________________
૨૨૮ (૧) અસુરકુમાર, (૨) નાગકુમાર, (૩) સુવર્ણકમાર, (૪) વિધુતકુમાર, (૫) અગ્નિકુમાર, (૬) ઉદધિકુમાર, (૭) દિશાકુમાર, (૮) દ્વીપકુમાર, (૯) પવનકુમાર, અને (૧૦)
સ્થાનિતકુમાર એ દશ અને પ્રથમ ૧૫ પરમાધામી (=રામ) દેવતાનાં નામ કહ્યાં તે મળી કુલ ૨૫ ભવનપતિની જાતના દેવતા છે. એ દેવતા પહેલી નરકના આંતરામાં રહે છે. - (૧) પિશાચ, (૨) ભૂત, (૩) યક્ષ, (૪) રાક્ષસ, (૫) કિન્નર, (૬) કિપુરૂષ, (૭) મહેરગ, (૮) ગંધર્વ, ) ઈસીવાઈ, (૧૦) ભૂઇવાઈ, (૧૧) આણપન્ની (૧૨) પાણપત્રી, (૧૩) (૧૩) કે. દિય,(૧) મહાકંદર્ય, (૧૫) કેહંડ, ૧૬)પયંગદેવ એસેળ વાણવ્યંતર તથા (૧) આણજભકા, (૨) પાણfભકા, (૩) લયણુજભકા, (૪) શયણજભકા, (૫) વOજભકા, (૬) પત્તજભકા, (૭) પુષ્પજભકા, (૮) ફીજભકા, (૯) બીજજભક, (૧૦) અવિયતજભકા, એ દશ જભક મળી ૨૬ ભેદ વાણુવ્યંતર જાતિના દેવના થયા, એ પહેલી નરની ઉપર અને ત્રિછા લેકની પૃથ્વીની નીચે રહે છે.
ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા, એ પાંચ અઢીદ્વીપની અંદર ફરતા ચાલે છે, અને એ જ નામની પ જાત અહીપની બહાર સ્થિર છે, એ ૧૦ ને જ્યોતિષી દેવ કહે છે.
(૧) * ત્રણપલિયા, (૨) ત્રણ સાગરીઆ અને (૩) તેર સાગરીઆ, એ ત્રણ કિભિષી નામના નીચ જાતિના દેવ છે.
* ત્રણ પલ્યના આયુષ્ય વાળા કિમિણી દેવ જયોતિષીની ઉપર રહે છે, ત્રણ સાગરના આયુષ્ય વાળા બીજા દેવ લેકની ઉપર અને ત્રીજા દવ લોકની નીચે રહે છે, અને તેર સાગરના આયુષ્ય વાળા, છઠ્ઠા દેવ લેક ની પાસે રહે છે. એ વિરૂપ ને હીસ્થિતિવાળા દેવ છે. ચાર તીર્થને નિંદનાર, ધર્મ ઠગ, ધમ નિદક છતાં કંઈક કરણી કરેલ તેના પ્રતાપે દેવનિમાં અવતાર છે,