________________
૧૫૬ ઉ–કસાઈઓ સાથે વેપાર કરે, કસાઈઓને જાનવર દે, કસાઈને ધધ કરે, દગાથી જીવની ઘાત કરે, વગડાઉ પશુને શિકાર કરે, અને માંસ ભક્ષણ કરે, તે પશુ થઈને કસાઈના હાથથી કપાવું પડે, (૫) પ્ર–પાપનેજ ધર્મ માને તે શા કારણથી?
ઉ––ભ્રષ્ટાચારીની સેબત કરે, પાપના કામને ધર્મ કહે, સત્ય દેવ, ગુરૂ ને ધર્મની નિંદા કરે, તે કારણથી પાપના કામને જ ધર્મ માને. (૯૬) પ્ર–વ્યભિચારી શાથી થાય?
ઉ –-વેશ્યાને બંધ કરી કમાય, વેશ્યાને સંગ કરે, વ્યભિચારીઓનાં વખાણ કરે, પશુ વગેરે તિર્યંચના સંયેગ મેળવે, સગ દેખી રાજી થાય તેં તે વ્યભિચારી થાય છે. (૭) પ્ર––શીયળવંત શાથી થાય?
ઉ–શિયળ પાળે, શિયળવંતની પ્રશંસા કરે, તેને સહાય કરે, વ્યભિચારીઓનો સંગ મૂકી દે, તે શિયળવંત થાય. * (૮) પ્ર–શ્રીમંત શાથી થાય? '
ઉ સુપાત્રે દાન દેવાથી શ્રીમંત થાય. (૯) પ્ર–માગતાં છતાં વસ્તુ મળે નહિ તે કયા કારણથી? . ઉ–ધનવંત છતાં દાન દે નહિ અને આશ્રિત જનને રાંકની પેઠે આજીજી કરાવે તે. (૧૦૦) પ્ર—ભિખારી કેણું થાય?
ઉ–છિદ્ર જોનાર અને નિંદા કરનાર (૧૦૧) પ્ર–પિતાની સ્ત્રીએ શાથી મર્યા કરે?
ઉ–પિત ઘણી સ્ત્રીઓને પણ હોય અને તેને માતે. (૧૨) પ્ર–ભ્રમિત ચિત્ત શાથી રહે છે?
આ ૯૭ બેલ મુદ્ર તરંગણિ નામના દિગંબર ગ્રંથમાંથી કહ્યા છે.