________________
૧૮૯
* અરે! આવવુંતા દૂર રહ્યું પણ જમવા ટાણે માલ ઉડાવવા ભેગા થનારા કહેશે કે લાડુ કર્યાં વિના કાં નાક કપાતું હતું? કણે પાણા મૂકયા હતા? વગેરે વગેરે કહી સકટ વખતે ઉલટુ માંમાન કરે છે. એવા સ્વજન, મિત્ર, મતલબીએનું પોષણ કરનાર પાપના ભાર પોતાને માથે લઇ, નરક, તિર્યંચ વગેરે ગતિમાં કર્યાં કર્મોનાં ફળ પાતે એકલાજ ભાગવે છે. પાપના ભાગ કાઇ પણ લઈ શકતુ નથી. જુઓ અહીં પણ ચારને સજા થાય છે, પણ જેને માટે ચેરી કરી છે તે માલ ખાનારાં કુટુંબને કઈ સજા થતી નથી, તેમ ભાગે પડતી વહેંચાતી પણ નથી, એવું જાણી સુખી થવાને, કર્મ બંધથી ડરવું, અને ધર્મ કરણી કરવી. આવી આવી સમજણેથી જીવની મેહદશા એછી થાય છે અને ધર્મીમાં જોડાય છે. (૪) કુટુંબ પ્રત્યે
* એક મરાઠી કવિ કહે છે કે:
संपदा बहु आलीयावरी, सोयरे जमा होती त्याघरी । गेलीयास ती रुष्ट होउनी, बंधु सोयरे जाति सोडुनी ॥
અ—લક્ષ્મી ધણી ભેગી થવાથી સગાં વ્હાલા ભેગાં થવા માટે છે. પણ તે લક્ષ્મી ક્રાપાયમાન થઇને જેવી ચાલવા માંડે છે કે ભાઈએ અને સગાં તરતજ ( તે નિધનને ) છેડીને જતાં રહે છે.
* બે ભાઈઓમાં અંદર દર અતિપ્રેમ હતેા. તેમાંના એકને વાળા નીકળ્યા, ખીજાએ ભાઈના દરદને માટે કંમૂળ લીàાતરીની ધણી દવાઓ કરી. એ પાપથી દવા કરનાર ભાઇ કરીને નારકી થયા અને વાળાના રાગવાળા ભાઇ રંગનું કષ્ટ ખમી, અકાળ નિર્જરા મરજીથી મરી પરુમાધામી દેવ થયા અને નરકમાં તે પેાતાનાજ ભાઇને મારવા માંડયા, તથા કહેવા લાગ્યા કે તેં મારામાં લુબ્ધ થઇ ણી લીલેાતરી, કંદમૂળ વગેરેના આરંભ કરી પાપ બાંધ્યાં છે તેનાં મૂળ ભોગવ. નારકી ખેલ્યા, ભાઇ, મે તારા માટેજ પાપ કર્યાં તે તુજ મને અહીં મારે છે, એ કેવા અન્યાય ! પરમાધામી દેવ એયે, હું ન્યાયાન્યાય કંઈ સમજતા નથી. તારા કર્યાં કર્મનાં મૂળ તારેજ ભાગવવાં પડશે. કર્તા સે। ભોકતા ”
I
.