________________
કાઈ નથી. વળી માર દેવલાક અને નવ ચૈવેયકની ઉપરના દેવલાકમાં જૈન શુદ્દાચારી, વિપુલજ્ઞાની સાધુ સુનિરાજને જીવ ઉપજે છે. એ જીવ પહેલેથીજ અલ્પમાહી હાય છે, તેથી જ્ઞાન ધ્યાન સિવાય ખીજા કામમાં તેની રૂચિ મંદ હાય છે. તે દેવ ઉત્પન્ન થયા પછી તરત સાવધાન થઇ પૂર્વે સંપાદન કરેલ જ્ઞાન ધ્યાનમાં મશગુલ ખની જાય છે, અને તેનું વધારેમાં વધારે ૩૩ સાગરોપમનું આયુષ્ય પરમાન≠ અને પરમ સુખમાં વ્યતીત થાય છે. ત્યાંથી આવરદા પૂર્ણ કરી જ્યાં # દશ ખેલના જોગ હાય તેવા મનુષ્ય થાય છે. એવે જીવ મનુષ્ય અનેદેવતાના મળી જઘન્ય ત્રણ અને ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) ૧૫ ભવ અગર તે સખ્યાતા ભવ કરી શુકલધ્યાની ખની માક્ષ પ્રાપ્ત કરે છે.
પરમ પૂજ્યશ્રી કહાનજી ઋષિ મહારાજના સપ્રઢાયના ગાળ બ્રહ્મચારી મુનિશ્રી અમેાલખ ઋષિજી રચિત ધ્યાન કલ્પતરુની ધર્મધ્યાન નામની ત્રીજી શાખા સમાપ્ત,
+ (૧) ક્ષેત્ર, ધર, ધન, પશુ ગાય વગેરે. (૨) મિત્ર ધણા (૩) સગાંને જ્ઞાતિલા ધણા, (૪) ઊંચ ગાત્ર, (૫) સુંદર શરીર, (૬) રાગરહિત, (૭) તીવ્રભુદ્ધિ, ( ૮ ) યશવંત, (૯) વિનયવ ́ત, (૧૦) પરાક્રમી એ ૧૦ ખેલના જોગ. હાય ત્યાં પુણ્યાત્મા જીવ અવતાર ધારણ કરે છે,
30