________________
૨૨૧
સાઠાંસ ભરે છે. આ તા પરમાધામીનાં નામનું ગુણથી વર્ણન કર્યું. પણ એ સિવાય ખીજાં પણ અનેક જાતનાં દુ:ખાથી નારકીને પૂર્વે કરેલાં પાપ પ્રમાણે ફળ આપે છે. જેમકે:—માંસભક્ષી જીવને-તેનુંજ માંસ તેડીને ખવરાવે છે, મદિરા પીનારને— સીસું ગરમ કરી પીવરાવે છે, પર સ્ત્રી ભાગીને—àાઢાની ગરમ કરેલી પુતળી સાથે સંગમ કરાવે છે, હિંસકને—જેવી હિંસા કરી હાય તે પ્રમાણે મારે છે; ઇત્યાદિ અનેક દુઃખા નારકીઓને આપે છે. તે બિચારા પરાધીન થઈ આક્રંદ કરતા કરતા સહન કરે છે.
(૨) સ્વકૃત વેદના—ત્રીજી નરક પછી પરમાધામી જઈ શકતા નથી. નારકીએ પેાતે એક જાતનાં વિકરાળ જંગલી તથા ખરાબ રૂપવાળા બનીને શેરીમાં નવે કૂતરા આવવાથી જેમ બીજાં કૂતરાં તૂટી પડે છે, તેમ અંદર અંદર લડે છે, મારે છે, અને હાય ત્રાહ્ય કરે છે.
(૩). ક્ષેત્રવેદના—એ વેદના ૧૦ જાતની છે. (૧) અનંતક્ષુધા—નરકના એક જીવને જગતના ખાવા ચેાગ્ય તમામ પદાર્થ ખવરાવવામાં આવે તેપણ ધરાય નહિ; છતાં ત્યાં આખી ઉમર એક પણ દાણેા ખાવા મળે નહિ. (૨) અનંત તૃષા - સર્વ જગતનું પાણી પીએ તાપણુ તરસ છીપે નહિ છતાં પીવા એક ટીપું પાણી મળે નહિ. (૩) અન`ત શીતળતા-લાખ મણુના લાઢાના ગાળે વિખરી જાય એવી ઠંડડક, ઉષ્ણુ :ચેનિસ્થાનમાં છે. (૪) અનંતઉષ્ણુતા-લાખ મણુના લાઢાને ગાળેા ગળીને રસરૂપ
પહેલીથી ત્રીજી નરક સુધી એકલા શીતયેનિયા નારકી, ચેાથીમાં શીયેાનિયા વિશેષ અને ઉષ્ણુ ચેાનિયા ઘેાડા, પાંચમીમાં ઉષ્ણુ મેનિયા વિશેષ અને શીત કેનિયા થાડા, અને છઠ્ઠી તથા સાતમી નરકમાં ત ઉષ્ણુ ચેાનિયા છે. જ્યાં શીત યાનિ ઉત્પન્ન થાય છે ત્યાં ઉષ્ણતાની વેદના થાય છે, અને જ્યાં ઉષ્ણુયેાનિયા ઉત્પન્ન વેદના થાય છે.
થાય છે ત્યાં શીતળતાની